SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-સપક શોણિ રિકિવેિદનાળા પ્રથમસમયાયિકાર- (૧) મોહનીયકર્મમાં - સ્થિતિબંધ - ૪ મહિના સ્થિતિસરા - ૮ વર્ષ . રસસરા - ઉદયસમય ન ઉદયાવલિકામાં સર્વઘાતી, શેષ સર્વત્ર દેશાતી. (૨) આ પ્રથમસમયથી હવે કોધોદયનો જેટલો કાળ શેષ હોય તેના લગભગ ત્રણ ભાગ કરવા. પહેલો ભાગ જરાક વધુ હોય છે, બીજો અને ત્રીજો ઉત્તરોત્તર વિશેષહીન હોય છે. આમાંનો પ્રથમ જે ત્રીજો ભાગ છે તેના કરતાં એક આવલિકાઅધિક જેટલા અંતમું પ્રમાણ પ્રથમ સ્થિતિ પ્રથમસંગ્રહકિશિમાંથી કરે છે. આ વખતે, સંજવ. કોધની અંતરકરણકિયાકાળે જે પ્રથમસ્થિતિ કરી હતી તેની એક ઉદયાવલિકા અવશિષ્ટ રહી હોય છે જે પણ કમશ: બીણ થઈ જાય છે. (૩) પ્રથમસંગ્રહકિકિની બધી અવાંતર કિકિઓમાંથી દલિક ખેંચીને આ પ્રથમસ્થિતિ કરે છે. ઉદય સમયથી પ્રથમ સ્થિતિના ચરમનિષેક સુધી અસગુણ શ્રેણિએ દલિકો ગોઠવે છે. બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં પ્રથમ સ્થિતિના ચરમનિષેક કરતાં અસંખ્યગુણ દલિકો હોય છે. પછીના નિકોમાં વિશેષહીન વિશેષહીન હોય છે. (૫) અત્યાર સુધી અંતમૂહુર્ત-અંતર્મુહૂર્ત એક-એક રસઘાત થયે અનુભાગ હણાતો હતો. હવેથી મોહનીયમાં પ્રતિસમય રસ અપવર્તના -રસઘાત) થાય છે. ૨૮ કિકિ ઉદય-બંધ અધિકાર૧) કિદિનના પ્રથમસમયથી જ કિઓિનો બંધ પણ ચાલુ થાય છે. હવે જે મોહનીયકર્મ બંધાય છે તે પણ કિરૂિપે જ બંધાય છે. (૨) ધોધની પ્રથમસંગ્રહકિડની ઉત્કૃષ્ટરસ તરફની અને મંદિર તરફની એક -એક અસંમાભાગપ્રમાણ કિઓિને છોડી મધ્યમરસવાળી અસ બહુભાગપ્રમાણ કિકિઓનો રસોદય થાય છે. એટલે ઉદય સમયમાં રહેલા તીવ્ર-મંદ રસવાળાં દલિકો પણ આ ઉદયપ્રાપ્ત
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy