SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-કાપક શ્રેણિ ૧૨૫ તુલ્ય જ હોય છે. જ્યાં સુધી સ ર્વ વિદ્યમાન હોય છે ત્યાં સુધી સત્તા કરતાં અધિક સ્થિતિબંધ થતો નથી. એટલે સ્થિતિસરાની આ તુલ્યતા સગર્ઘભષ્ટ ન થાય ત્યાં સુધીની હોવી જોઇએ. વળી સમ્યક્ટ્રભષ્ટ થયા વિના જો બીજીવાર ઉપશમણિ માડ તો એને સ્થિતિસત્તા ઓર સંખ્યાતગુણહીન થાય છે. માટે તો આહારકની જઘ.સ્થિતિઉદીરણામાં ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનું કહ્યું છે.) ૩) તેથી જે જીવ પહેલાં ક્યાયોને ઉપશમાવી પછી દર્શનમોહની લપણા કરે છે તેને દર્શનમોહ તીણ થયાબાદ જે સ્થિતિસતા હોય છે તેના કરતાં જે જીવ પહેલાં દર્શનમોહાપણા કરીને પછી કષાયોને ઉપશમાવે છે તેને કરાયો ઉપશમ્યા બાદ જે સ્થિતિસતા હોય છે તે સંખ્યાતગુણ હોય છે. (કારણ સ્પષ્ટ છે કે ઉપશમશ્રેણિ બાદ તો બન્નેની સ્થિતિસરા તુલ્ય હોય છે. તે પછી જે દર્શનમોહાપણા કરે છે તેને તે પ્રક્રિયા દ્વારા સત્તાનો બીજો પણ ઘણો ઘાત થઇ જાય છે.) (૪) અપૂર્વકરણના પ્રથમ સમયે, જઘસ્થિતિસત્તાવાળાને પ્રથમ સ્થિતિખંડ P/s હોય છે. ઉત્કૃસ્થિતિસત્તાવાળાને સાગરોપમપુથ હોય છે. નવો નવો સ્થિતિબંધ PVs ન્યૂન હોય છે. ગુણણિ ઉદયાવલિકાની બહાર થાય છે. (કર્મપ્રકૃતિના મતે સભ્ય મોહની ગુણશ્રેણિ ઉદય સમયથી થાય છે. “ગુણશ્રેણિરચના, સામાન્યથી સર્વત્ર ઉદયવતી પ્રકૃતિની ઉદયસમયથી અને અનુદયવતિ પ્રકૃતિની ઉદયાવલિકા બહાર થાય છે” એવો કર્મપ્રકૃતિનો મત છે, જ્યારે કપાયખાભૂતચૂણિના મતે ઉદયવતી કે અનુદયવતી બનેની ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર થાય છે.) (આ ગુણશ્રેણિનો આયામ અપૂર્વ-અનિવૃત્તિ કરણની અદ્ધા કરતા વિશેષાધિક હોય છે. શીર્ષ સ્થિર હોવાથી શેષ શેષમાં નિક્ષેપ થાય છે.) શીર્ષ સુધી દલિક નિલેપ અસંખ્યગુણ-અસંખ્યગુણ થાય છે. પછીના નિષેકમાં અસંમા ભાગનું દલિક નિષિપ્ત થાય છે. અને પછીના ઉત્તરોતર નિકોમાં વિશેષહીન-વિશેષહીન નિપ્તિ થાય છે. (૫) અનિવૃત્તિકરણના પ્રથમસમયથી દર્શનમોહનીય કર્મમાંથી દેશોપશમના, નિતિ અને નિકાચના) નાબુદ થાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy