SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સ્વરૂપ આવલિકાનો ૧૦૩ મો સમય એ ચરમ છે. આનો અર્થ એ થયો કે બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકામાં બધું દલિક અન્યત્ર સંક્રમી જાય છે, અને ૨ સમયજૂન ૨ આવલિકા (૬ સમય) સુધી સત્તામાં હોય છે. આ ૨ સમયજૂન ૨ આવલિકા પ્રમાણ કાળની પ્રથમસ્થિતિની ચરમઆવલિકા (૯૭ થી ૧૦૦ મા સમય) સ્વરૂપ જે ૧ આવલિકાકાળ છે કે જેના નિકો તિબુક સંક્રમથી ભોગવાઇને ખાલી થાય છે તેના સ્પર્ધકો પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિઓની જેમ આવલિકાના સમય પ્રમાણ છે. એટલે ૨ સમયજૂન ૧ આવલિક પ્રમાણ કાળ એક સમયનૂન ભાવી સત્તાસ્થાનોનો વિચાર કરવાનો રહ્યો. આ કાળ દરમ્યાન પ્રથમ સ્થિતિ છે નહીં, બીજી સ્થિતિમાં માત્ર નવું બંધાયેલું દલિક છે, પ્રાચીન કોઈ દલિક નથી. એટલે આ સત્તાસ્થાનોમાં થનાર હીનાધિચમાં ગુણિતકશ કે પિતકર્માણની કોઇ અપેક્ષા હોતી નથી. પણ તે તે બંધસમયે યોગસ્થાનોમાં જે વિવિધતા હોય તેની અપેક્ષા હોય છે. સત્તાના ચરમ ૧૦૨ મા સમયે માત્ર ૯૯ મા સમયે બંધાયેલુ (ચરમબંધનું) દલિક હોય છે. એટલે ક૬ મા સમયે જઘ૦ થી ઉત્ક. સુધીમાં જેટલા યોગસ્થાનો સંભવિત હોય એટલા ૧૦૨ મા સમયે સત્તાસ્થાનો મળે છે. એમ ૯૫-૬ મા સમયે જેટલા યોગસ્થનોની સંભાવના હોય એટલા સત્તાસ્થાનો ૧૦૧ મા સમયે મળે છે. આ રીતે બે સમય ન એક આવલિકાના પ્રત્યેક સમયે સંભવિત યોગ સ્થાનોની સંખ્યા જેટલા સત્તાસ્થાનો મળે છે. એટલે કે કુલ બે સમયજૂન ૧ આલિકાના સમયોથી યોગસ્થનોની સંખ્યાને ગુણવાથી જે ગુણાકાર આવે તેટલા સત્તાસ્થાનો આ પ્રથમ સ્થિતિ પૂર્ણ થયા પછીના કાળમાં મળે છે. વળી જશે. પછીનું તરતનું જે યોગ સ્થાન હોય તેના દ્વારા ઉપાર્જિત દલિકો જઘ. યોગસ્થાન દ્વારા ઉપાર્જિત દલિકો કરતાં માત્ર ૧ પુદ્ગલસ્ક જેટલાં જ વધારે હોય એવું નથી. કિન્તુ ઘણાં અધિક હોય છે. તેથી સત્તાસ્થાનો નિરતર ન મળતાં સાન્તર મળે છે. એટલે “એકોત્તર વૃદ્ધિવાળા સત્તાસ્થાનોનો સમૂહ એ સ્પક એવી વ્યાખ્યા મુજબના સ્પર્ધકો અહીં મળી શકતા નથી. એટલે એમ કહી શકાય કે સંજવત્રિકમાં, ૧ આવલિકા પ્રમાણસ્પર્ધકો મળે છે, અને તદુપરાંત બે સમયગૂન આવલિકાના સમયથી યોગસ્થાનોને ગુણવાથી જે આવે એટલા છૂટાછવાયા સત્તાસ્થાનો અધિક મળે છે. જ અહીં ઉપલક્ષાણથી આ ચરમાવલિકાની પૂર્વનું ઉલ્ક પ્રદેશસત્તા સ્થાન સુધીનું એક અન્ય સ્પર્ધક પણ જાણવું.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy