SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવિધિ ૧૭ સંજવત્રિક-સંજવ.કોધ, માન, માયા). ધારોકે પ્રથમસ્થિતિનો ચરમસમય ૧૦૦ મો સમય છે, અને આવલિકા જ સમયની છે.) તો હ૭ મો સમય એ પ્રથમ સ્થિતિની ચરમાવલિકાનો પ્રથમ સમય થશે વળી ૯૯ મા સમયે બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ (ચરમબંધ વગેરે) થયો હોવાથી ૯૭ મો સમય એ બંધઉદયવિચ્છેદ પછી તિબુક સંકમથી ભોગવાતી ૧ આવલિકાનો પ્રથમ સમય છે. એ સમયે એ આવલિકાનાં, ૧ સમય ન્યૂન આવલિકાપ્રમાણ નિષેકોનું પ્રથમસ્થિતિમાં રહેલ દલિક અને બીજી સ્થિતિમાં છેલ્લા ૨ સમયજૂન ૨ આવલિકામાં બંધાયેલું દલિક સત્તામાં છે. ૯૦ મા સમયે બંધાયેલ દલિક માટે ૯૦, ૯૧, ૯ર, અને ૯૩ મો સમય બંધાવલિકા છે જે વીત્યા બાદ ૯૪, ૫, ૬, અને ૯૭ મા સમયરૂપ ૧ આવલિકામાં એ સંકમારા ક્ષીણ થવાનું છે. એમાં ૯૭ મા સમયે સંકખ્યમણ સંકાન ન્યાયે એ ક્ષીણ થઇ ગયું હોવાથી ૯૦ મા સમયબદ્ધ ટેલિક મા સમયે સત્તામાં હોતું નથી. ૧૧ મા સમયે બળદલિક ૯૧, ૨, ૩, ૯૪ સમય સ્વરૂપ બંધાવલિકા વીત્યા બાદ ૯૫, ૯૬ ૯૭, ૯૮મા સમયસ્વરૂપ ૧ આવલિકામાં ક્ષીણ થવાનું છે. એટલે ૭મા સમયે એ વિદ્યમાન હોય છે. એટલે કે ઉદયવિચ્છેદ પછી શેષ રહેલી ૧ આવલિકાના પ્રથમસમયે, બે સમયજૂન ૨ આવલિકામાં (૯૧ થી ૯૯ સમય = ૬ સમયમાં) બંધાયેલું દલિક સત્તામાં હોય છે. જેમ જેમ ૧-૧ સમય વીતતી જાય છે તેમ તેમ ૯૧ ૯ર વગેરે સ્વરૂપ પૂર્વ પૂર્વ સમયમાં બંધાયેલું દલિક ક્ષીણ થાય છે, યાવત્ ૧૦૩ મા સમયે ચરમસમય (૧૬ મા સમય) બદ્ધ દલિક પણ બીણ થઇ જાય છે. (૬, ૯૭ ૯૮, ૯૯ મો સમય બંધાવલિકા પછીની ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩ મા સમય ગણિતના નિક નંબર સહિતના દક્ષિકે સમય સ્પર્ધક મપિતને સતા ગણિતને દક્ષિણે ૧૦૫ મો ૧૦૭ ૧૨ ૧૧ ૧અબજ ૧૦ કરોડ ૧કરોડ ૧૦ લાખ ૧૦ અબજ ૧અબજશેડ ૧૦ કરોડ ૨૦લાખ ૧કરોડ ૫ રાખ ในแต่ ૧બ છે ૧૧ ૧૦ મો પ૦,૦૦૦ ૧૧૦૦ ૫૧૦,૦૦૦૦૦ ૧૧૧૧૦ પ૧૦૦૦૦૦૦૦૦ ૨૦૦૦૦૦ ૧૨,૨૫,૦૦૦૦૦ ઉમેશા હસતા ૧૧,૦૦,૦૦,૦૦૦૦૦ ૧૧,૦૦,૦૦,૦૦૦
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy