SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અથ દયાધિકાર દલિકો ગોઠવાયેલા હોય છે એને ભોગવવાનું હોય છે. (અનુયવતી પ્રકૃતિઓનો સ્તિબુસક્રમ હોય છે.) ગુણશ્રેણિ સમ્યક્ત્વોત્પાદ (૧) (૨) દેશિવરતિ (૩) સર્વવિરતિ (૪) અનતા વિસયોજના (૫) (૬) (૭) (૮) (૯) (૧૦) દર્શનમોહક્ષપણા ચારિત્રમોહોપશામક ઉપશાતમોહ ચારિત્રમોહક્ષપક ક્ષીણમોહ સયો કવલી (૧૧) અયોગ કવલી આયામ સર્વાધિક સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન દલિક. સર્વાલ્પ a a Co છ છ છ છ છ છ છ છ ૯૭ પ્રથમ ત્રણ ગુણશ્રેણિ રચનારો જીવ શીઘ્ર પડીને મિથ્યાત્વે જાય અને અપ્રશસ્ત મૃત્યુ દ્વારા નરકાદિ ગતિમાં જાય તો ત્યાં પણ શેષ રહેલા ગુણશ્રેણિ દલિકને ભોગવે છે. એટલે પ્રથમ ૩ ગુણશ્રેણિઓનું અસ્તિત્વ ચારેય ગતિમા સંભવે છે, જ્યારે શેષ ૮ માત્ર મનુષ્યજન્મમાં તેમજ યથાસભવ દેવભવમાં જ હોય છે, કારણકે આ શ્રેણિઓ ક્ષીણ થયા પૂર્વે અશુભ પરિણામ આવી શક્તો નથી. (અનંતા૰૪વિસયોજના નરકાદિમાં જ કરી હોય તો એની ગુણશ્રેણિ નરકાદિમાં પણ મળે છે.) સામાન્યથી, ગુણશ્રેણિશીર્ષે વર્તતો ગુણિતકર્માંશ જીવ ઉ†. પ્રદેશોદયનો સ્વામી હોય છે. વિશેષતા નીચે પ્રમાણે--- * જ્ઞાના૰૧૪- ૮ વર્ષે સંચમ પામી અંતર્મુ૰કાળમાં શીઘ્રક્ષપક થનાર ગુણિત કર્યાંશ જીવ ૧૨ માના ચરમસમયે ઉર્દૂ, પ્રદેશોદયનો સ્વામી હોય છે. આમા, અવધિÇિકમાટે અવધિલબ્ધિરહિતનો ાપક લેવો, અન્યથા અધિ ઉત્પત્તિકાળે ઘણા દલિકોની નિર્જરા થતી હોવાથી ઉત્કુ પ્રદેશોદય મળે નહીં, એમ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy