SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હર કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ દેશવિરતિની પ્રાપ્તિ જ ગુણઠાણેથી કરે તો અપૂર્વકરણમાં સ્થિતિ થાત, રસઘાત, અને અપૂર્વસ્થિતિબધે થાય છે, પણ ગુણણિ એકેય કર્મની થતી નથી, ગુણસંક્રમ પણ થતો નથી.) અપૂર્વકરણ પૂર્ણ થયે દેશવિરતિ ગુણઠાણું પામે છે. તે સમયથી દેશવિરતિનિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે અને જ્યાં સુધી આ ગુણઠણું જળવાય ત્યાં સુધી એ ચાલુ રહે છે. (આયુ સિવાયના શુભાશુભ બધા કર્મોમાં આ ગુણશ્રેણિઓ થાય છે.) દેશવિરતિથી જ્યારે સર્વવિરતિ પામવા માટે યથાપ્રવૃત્ત અને અપૂર્વ કરણ કરે ત્યારે પણ દેશવિરતિનિમિતક જ ગુણશ્રેણિ હોય છે. માત્ર વિશુદ્ધિ વધી હોવાના કારણે એટલા જ આયામમાં દલિકનિલેપ અસં ગુણ થતો હોય છે.જે સમયે સર્વવિરતિ પામે તે સમયથી સાતેય કર્મોમાં સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ ચાલુ થાય છે અને જ્યાં સુધી સર્વવિરતિ ટકી રહે ત્યાં સુધી આ ચાલુ રહે છે. એમાં આયામ બધે સરખો રહે છે, દલિકો વિશુદ્ધિ-સંકલેશને અનુસરીને વધઘટ થયા કરે છે. દેશવિરતિ માટે પણ આ વાત સમાન જાણવી.) અનંતા જની વિસંયોજનામાં પણ અપૂર્વકરણથી સાતેય કર્મોમાં ગુણશ્રેણિ સ્થિતિશત-રસઘાત થાય છે. ગુણસંક્રમ માત્ર અનંતાનો જ થાય છે. વિસયોજના થઇ ગયા પછી પણ અતર્યુ સુધી ૭ કર્મોમાં ગુણશ્રેણિ વગેરે હોય છે, પછી હોતા નથી. દર્શનમોહ લપણામાં પણ અપૂર્વકરણથી સાતેય કર્મોમાં સ્થિતિ-રસઘાત અને ગુણશ્રેણિ થાય છે, “ક્તકરણ થયા બાદ અંતર્મુસુધી એ ચાલે છે, પછી બંધ પડે છે. ૮, ૯ અને ૧૦ મા ગુણઠાણે ઉપશામણિમાં ઉપશામકની અને કાપકોણિમાં કાપકની ગુણણિ સાતેય કર્મોમાં હોય છે. ૧૧ મે ગુણઠાણે ઉપશાંતમોહની અને ૧ર એ ગુણઠાણે મીણમોહની ગુણશ્રેણિ હોય છે. ૧૩ માં ગુણઠાણાના પ્રથમસમયથી સોગિકેવલિનિમિતક ગુણશ્રેણિ ચાલુ થાય છે અને આયોજિકાકરણ સુધી ચાલે છે. આયોજિકારણથી અયોગી નિમિત્તક ગુણશ્રેણિ થાય છે. ૧૪માં ગુણઠણે કરણવીર્ય-યોગ ન હોવાથી સ્થિતિઘાત-રસઘાતગુણશોણિ કે કરણ વગેરેમાંનું કાઈ હોતું નથી, માત્ર જે રીતે (ગુણણિ ક્રમે)
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy