SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સંવછરી પ્રતિકમણ વિધિસહ ૩૯૫ ભાગ વન વિપયિા અનેરા જે કોઇ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૧૨ સંલેષણાતણે પાંચ અતિચાર, ઇહલોએ પર એ છે ઈહલેગાસંસપગે, પરગાસં સંપઓગે, જીવિઆસંસમ્પગે, મરણાસંસપગે, કમભેગાસંસપઓગે. ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય પરિવાર વાંછયાં.પરલોકે દેવ દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવતતણી પદવી વાંછી, સુખ આવે જીવિતવ્ય વાંછયું, દુઃખ આવે મરણ વાંછયું, કામભગતણી વાંછા કીધી. સંવેજણાવ્રત વિષચિઓ અને જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૧૩. તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણા અરિયા. અણસણભણી ઉપવાસવિશેષ પર્વતિથિ છતી શકિતએ કીધો નહિ, ઊદરી વ્રત તે પાંચ-સાત કળીયા ઊણે રહ્યા નહિં, વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધો નહી. રસત્યાગ, તે વિગ ત્યાગ ન કીધો, કાયકલેશ-લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા–અંગે પગ સાચી રાખ્યાં નહિં, પચ્ચકખાણ ભાંગ્યાં, પાટલે ડગમગતા ફચે નહિં, ગડસી,પિરિસી, સાઢપરિસી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy