SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પરનારી કે યાર કે, જરા ન હવે ચેન; ૧૭૭ ખાના પીના છોડ કે, ફીરે પેઠે દીન રેન. ક્ષણવારમાં ચાલ્યું જશે, જેટલું સુકૃત પિતાનાં હાથે થયું એટલું લેખે લાગશે. એ રખે ભૂલતા ! ધર્મશાળાને અભાવ અમદાવાદ શહેરની આ બધી શેભામાં એક મહત્વની ખામી તેની પ્રતિષ્ઠાન રહેજ ઝાંખપ લગાડે છે. સાધર્મિક ભાઈ બહેને જેઓ દૂર દૂર દેશ-પરદેશથી યાત્રા માટે, શહેરના સ્થાનમાં આવે ત્યારે તેમને રહેવા માટે સુંદર. સ્વચ્છ, આલીશાન તથા ભવ્ય ધર્મશાળા સારાયે શહેરમાં નથી. આટઆટલા શ્રીમંત ધનસમૃદ્ધ જૈનોની વસતિ હેવા છતાં સાધર્મિક ભાઈ–બહેને માટે, ધર્મશાળા જેવું સ્થાન ન હોય, એ અમદાવાદ શહેરના ગૌરવને તથા પ્રતિષ્ઠાને માટે કાંઈક ન્હાનમ જરૂર ગણાય. એ જ રીતે શહેરમાં સાધર્મિક ભાઈઓ માટે ભક્તિભાવપૂર્વક તેની સેવા, સહાય માકે વ્યવસ્થિત યોજના અમદાવાદ શહેરના જૈનોએ આજના સમયમાં અવશ્ય કરવા જેવી છે. રતનપોળ-મરચીપળમાં શેઠ લાલભાઈ દલપતભાઈની ધર્મશાળા છે, પણ આજે એ ધર્મશાળા રીપેર કરવાનું કામ ચાલે છે ને તે સારી સગવડતાવાળી થશે તેમ લાગે છે. તેમજ સ્ટેશન ઉપર જન ધર્મશાળા છે, પણ અમદાવાદ જેવી જૈનપુરીની પ્રતિષ્ઠા તથા શોભાને સુસંગત બને તેવી સુંદર અદ્યતન ઢબની જૈન યાત્રિકો માટેની ધર્મશાળા, ધર્મશાળાના જ કંપાઉન્ડમાં સુંદર જિન મંદિર તથા હાનો ઉપાશ્રય આટલું શહેર હાર સ્ટેશનની આજુબાજુ અથવા શહેરના સારા લત્તામાં હોવા જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy