SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૨૪ સુ વર્તમાન પરિસ્થિતિ અમદાવાદ શહેરની આ બધી જાહેાજલાલી, તેના ભૂતકાલીન પૂર્વ પુરુષાની સેવા, શ્રદ્ધા, તથા ધર્માંભાવનાને વારસા છે. આ કારણે સમસ્ત ભારતમાં અમદાવાદ મેાખરે રહેલું છે. અમદાવાદના જેનેને માવાજ દેશમાં કોઈપણ ધાર્મિક, કે સામાજિક પ્રશ્નમાં મહત્વના ગણાય છે. લગભગ છેલ્લા ચારસા વર્ષથી અમદાવાદે ‘જૈનપુરી” તરીકે પેાતાના પ્રભાવ રાખ્યા છે. પણ આજે અમદાવાદની એ ભૂતકાલીન જાહે।જલાલી પૂરમાં ઘેાડી ઓટ આવવા માંડી છે. પ્રભુભકિત ગુરૂસેવા, ધર્માંધન આદિ ઉત્તમ પ્રકારની ધમક્રિયાઓમાં અમદાવાદની ઉગતી પ્રજા શિથિલ થવા લાગી છે. બ્રહ્મા, સંસ્કાર જૈનત્વના રીતરીવાજોમાં દિન-પ્રતિદિન ધસારા આવતે જાય છે. પરિણામે દિશ તથા ઉપાશ્રયામાં જે જૈન પ્રજા ભરચક સખ્યામાં આડા દિવસે;માં દેખાતી પૂછ્યાઈના કારણે માનવદેહ, શ્રાવકકુલ, તેમજ ધર્મારાધના માટેની ઉતમ સામગ્રીએ આજે પ્રાપ્ત થઈ છે. એને ખૂબજ વિવેક પૂર્ણાંક સદુપયેાગ કરવા તે માટે આજે દાનવીર તરીકે શેઠ માણેક લાલ ચુનીલાલનું નામ અગ્રગણ્ય છે. યાત્રાધામ જેવાં રમણીય સંખ્યાબંધ જિનમદિરા, અને ઉપા શ્રયે પૂજ્ય આમાર્યાદિ સાધુ ભાગવત, પૂ. સાધ્વીજી મહારાજ, આ અધા સુંદર પરમપવિત્ર તારક આલંબને અમદાવાદની જૈન પ્રજાને મસ્યા છે. ભાગ્યવાનેા ! આ બધી ઉત્તમ સામગ્રીને સદુપયેગ નિરંતર કરતા રહે સંસારમાં વૈભવ, ધન, માન, કુટુંબ સયાગ આ સઘળુ ંચે અસાર છે. પાણીના પરપોટાની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy