SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધકાર અહિં જણાવે છે કે આખા નગરમાં એવા કાઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે યવન નહેાતે કે સમરસિંહના ગુણેાથી ખેંચાઇને અહિ સામેા ન આવ્યે હાય. સધપતિએ દરેક નગરવાસીનું તાંબૂલ અને વજ્રાદિક વડે આદરપૂર્વક સન્માન કર્યું. હવે દેશલે શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કરવાનેા પ્રારંભ કર્યાં, ત્યારે સંઘના બધા જને! સુંદર વચ્ચે પહેરી સ`ઘપતિની સામે ગયા. સમરસિંહ વગેરે સંઘના અગ્રણી ઘેાડા ઉપર ચઢયા અને દેશલ ખાનની પાલખીમાં બેસી પાટણ ભણી ચાલ્યેા. દેવાલય આગળ ચાલ્યું અને તેની ચારે બાજુ સિદ્ધસેનસૂરિ પ્રમુખ મુનિવરે અને ઉપાસકેા પણ ચાલ્યા. સંઘપતિ દેશલ અને સમરસિંહને આવતા જોઇને પાટણની સમસ્ત જનતા હસહિત તેને જેવાને એકઠી થઈ. ઘરેઘરે કુકુંમની ગુંહળી, તેારણેા, પૂર્ણ કલશ અને ધ્વજાએ વડે તે પુર સુશાભિત થયેલું હતું. એમ ઉત્સાહપૂર્વક દેશલે સમરસિંહસહિત પોતાના ઘરે પ્રવેશ કર્યાં. પ્રથમ કપદિયક્ષ સહિત જિનને ઉતારીને ઘર દેવાલયને વિષે સ્થાપ્યા. ત્યાર પછી આસન ઉપર બેઠેલા સમરસિ ંહ સહિત દેશલનું નગરવાસીઓએ નુંછનક કરી વંદન કર્યું. સમરસષ્ઠે પણ વજ્ર અને તાંબૂલ આપવા વડે નગરવાસીજનના સત્કાર કર્યાં. ત્યાર પછી સહજપાલાદિ પુત્રાએ વિનયપૂર્વક પેાતાના પિતા દેશલના પગ દૂધ વડે ધેાયા. ત્રીજે દિવસે દેવભાજ્ય કરાવ્યું. તે વખતે ઈચ્છાપૂર્વક પકવાન્નાદિ વડે સાધુઓને પ્રતિલાલી, નગરવાસી પાંચ હજાર માણસાને ભક્તિપૂર્વક જમાડવા અને બીજા દરેક લેાકેાને માટે સત્રાગાર ખુલ્લું મૂકયું, દેશલે તીર્થાંદ્ધારને વિષે સત્યાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીયાના વ્યય કર્યો, ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy