SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-દ્વિતીય-૩, તા. ૫-૪-૨૦૦૩, શનિવાર, બપોરે : ૫-૦૦, પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) આ પ્રસંગને ઉદ્દેશીને કેટલીક વાતો મારે તમારા ધ્યાનમાં લાવવાની છે. આજનો પ્રસંગ સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો પ્રસંગ છે. તમે સમ્યગ્દર્શનના આઠ આચારોની વાતો સાંભળી હશે. પ્રતિક્રમણમાં જ્ઞાનાચાર આદિની ગાથાઓ આવતી હોય છે, એમાં નિઃસંયિ નિઃવિય ગાથા દર્શનાચારના આચારો બતાવે છે. એમાંનો એક આચાર છે ઉપબૃહણા. કોઈએ નાનું પણ સુકૃત કર્યું હોય, તેની એવી રીતે ઉપબૃહણા-અનુમોદના કરાય કે એ સુકૃતમાં આગળ વધે, નવનવાં સુકૃતો કરવાનો એનો ઉત્સાહ વધે, ક્યાંય એનો પ્રમાદ કે ક્ષતિ થતી હોય તો એ દૂર કરી શકે, એવી શુભ કામનાથી આવાં આયોજન કરાતાં હોય છે. એનાથી કરનાર, કરાવનાર, અનુમોદના કરનાર દરેકના સમ્યગ્દર્શનની શુદ્ધિ થતી હોય છે, આત્મા નિર્મળ બનતો હોય છે અને એ સુકૃતનો પુણ્યલાભ એને પણ આવી મળતો હોય છે. જૈનશાસનની છે અને એ સુકૃતનો ની માથોડવ્યસવવૃવૃત્તિષ: 1 गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ।। ૧૪૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International यतिलक्षणसमुचय टीका For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy