SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ - ઘડડસ ધર્મના રાગી સારી રીતે ધર્મિષ્ઠ. ૨- ગુરુપરત: - “પૂનની સેવાપરાય: રૂાર્થ, ગુરુભક્તિમાં તત્પર ઃ એટલે કે ગુરુસ્થાને રહેલા પૂજવા યોગ્ય પુરુષોની સેવા-ભક્તિ કરવામાં તત્પર. ૨૦ - શુકૂવા-ડલિયાઃ સત્ત: - 'વિવેક' રૂાર્થ, શુશ્રુષા વગેરે ગુણોયુક્ત ઃ વિવેકી : શાસ્ત્રો સાંભળવાની ઈચ્છા વગેરે ધર્મપ્રેમીના આઠ ગુણો શાસ્ત્રોમાં જણાવ્યા છે તે ધરાવનાર, વિવેકી. ११ - ज्ञाता - प्रस्तुतविधानस्य - 'चैत्यद्रव्याऽऽदिवृद्धिविधेः' इत्यऽर्थः, ચાલુ બાબતના અનુભવી-જ્ઞાતા-વિદ્વાન : ચૈત્યદ્રવ્ય વગેરેમાં વધારો કરવાની વિધિ વગેરેના સારા જાણકાર. १२ - आज्ञाप्रधान: - आगमपरतन्त्रः, આજ્ઞાપ્રધાન : શ્રી આગમશાસ્ત્રોની આજ્ઞાને આધીન. અહીં એક વાત ધ્યાનમાં રાખજો કે, પંચાલકજીમાં “વિરાસંકુ' પાઠના આધારે ધનવાન'એટલો જ અર્થ કર્યો છે; જ્યારે દ્રવ્યસપ્તતિકા વૃત્તિમાં વિત્તમ ગુગો' એવા પાઠના આધારે “ધનવાન અને યોગ્ય' એવો અર્થ કર્યો છે. એથી પંચાશકવૃત્તિના આધારે ૧૧ ગુણ થાય છે; જ્યારે દ્રવ્યસપ્તતિકાના આધારે યોગ્ય' ગુણનો ઉમેરો થતાં ૧૨ ગુણ થાય છે. વધુમાં દ્રવ્યસપ્તતિકા વૃત્તિમાં ગાથાના ક્રમ કરતાં વૃત્તિમાં ગુણોનો ક્રમ જુદો છે, આટલું તે ગ્રંથ વાંચતાં તમારા ધ્યાનમાં રહેવું જોઈએ, જેથી સમજવામાં ક્યારેય મુશ્કેલી ન થાય. શ્રી પંચાલકજીમાં આ ગુણો જિનમંદિર નિર્માણ કરનાર માટે વર્ણવ્યા છે, : : : : विनय से पढी हुई विद्या इस लोक एवं परलोक में फलदायी है । विनयहीन विद्या फलती नहीं जैसे कि - जल बिना के નાન-ક્ષોત્ર! - धर्मसंग्रह પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy