SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ – સુસ્યૂસાળુળસંગો - શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળા હોવું - १० - शुश्रूषादिगुणसंगत एवच । शुश्रूषा श्रोतुमिच्छा, तदादयोऽष्टगुणाः तद्यथा - “શુશ્રૂષા શ્રવળ ચેવ, ગ્રહનું ઘારાં તથા । "C उहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं तु धीगुणाः । । १ । । तैः समन्वित एव च । चैवशब्दो समुद्र्यावधारणार्थौ नियोजितावैव । एवंविधो हि शास्त्रसंस्कृतबुद्धित्वेनोपायज्ञतयेप्सितार्थसाधको भवति । શુશ્રુષાદિ ગુણયુક્ત : બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણોયુક્ત હોવું. તે આ પ્રમાણે - “શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, અર્થ-વિજ્ઞાન અને એ આઠ બુદ્ધિના ગુણો છે.” તત્ત્વજ્ઞાન ધર્મક્ષેત્રના સંચાલકમાં જરૂરી બાર ગુણો પૈકી દશમો ગુણ છે, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણોવાળા હોવું તે. બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત જીવની બુદ્ધિ શાસ્ત્રભાવિત હોવાથી તે સાચા ઉપાયને જાણનાર હોય છે. આથી તે ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શકે છે. આજે ઘણું સંભળાય છે છતાં એ શ્રુતનું વાસ્તવિક ફળ મળતું નથી. જ્ઞાનીભગવંતો કહે છે કે, આ બધી પરિસ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે, અર્થીપણું નથી. એ ધર્મશ્રવણ નિયમિત કરવાનું. જ્યાં સુધી સદ્ગુરુનો યોગ મળે ત્યાં સુધી દરેક સંચાલક એમની પાસે જઈ વિધિપૂર્વક ધર્મશ્રવણ કરે જ. થોડાં વર્ષ પૂર્વે શ્રાવકો એવા મળતા કે કોઈકે આચારાંગ સાંભળ્યું હોય, કોઈકે સૂયગડાંગ સાંભળ્યું હોય, તો કોઈકે અગિયારે અંગ સાંભળ્યાં હોય. અમે વ્યાખ્યાન કરતાં ક્યારેક કોઈ વાતમાં ભૂલીએ ત્યારે એ બહુશ્રુત શ્રાવકો અમારી સામે ધારી ધારીને જોતા. છતાં અમે ન સમજીએ તો હાથ જોડીને વિનયપૂર્વક પૃચ્છા કરતા : ‘ભગવંત ! આ વસ્તુ સમજાણી નહિ, ફરી સમજાવો.' છતાં પણ અમને चेइयदव्वं साहारणं च जो दोहइ मोहियमइओ । धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए || ૧૦૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only • संबोध प्रकरण www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy