SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દંડવર્ગ માનવ મૃત્યુ પછી સુખ પામે છે. ૪ કોઈને કશું કઠોર વચન ન કહીશ. જેને કહીશ તે તને સામું એવું જ કઠેર વચન કહે છે. સામે કહેલાં કઠેર વચન દુ:ખકર નીવડે છે અને કઠેર વચન કહેનારને એવાં જ કઠેર વચન સા માં સાંભળવાનું દુઃખ ભોગવવું પડે છે. પ ણ ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી તેમ જે તું કઠેર વચન બોલવા સારુ તારી જાતને ન ઝેરીશ, તે તું નિર્વાણ પામેલ છે અને હવે તારે કેાઈની સામે કઠોર વચન કાઢવાનું રહેતું નથી. હું જેમ ગોવાળ દંડ વડે ગાયને તેની ચરવાની જગ્યા તરફ હાંકી જાય છે, તેમ જરા અને મૃત્યુ તમામ પ્રાણુના આયુષ્યને તેના છેડા તરફ હાંકી જાય છે. ૭ અજ્ઞાનમૂઢ માનવ પાપકર્મોને કર રહે છે છતાં પોતે શું કરે છે એ સમજતો નથી, તેથી કુમતિવાળે તે પોતાનાં જ પાપકર્મો વડે આગથી દાઝેલાની પેઠે સંતાપ પામે છે. ૮ જે પ્રાણીઓ દોષ વગરનાં છે અને દંડવા જેવાં નથી તેમને દંડ વડે જે હેરાન કરે છે, તે આ નીચે જણાવેલી દશમાંની કોઈ પણ એક દુર્દશાને સર્વર પામે છે. ૯ જે તે (૧) ભયંકર વેદના પામે છે, અથવા (૨) શરીરનાં છેદન-ભેદને પામે છે, અથવા (૩) મહાપીડા પામે છે, અથવા (૪) ગાંડપણુ પામે છે, તે (૫) સખત રાજશિક્ષા પામે છે, અથવા (૬) તેના ઉપર ભયંકર અ ળ ચડે છે, (૭) તેનાં સગાં-વહાલાં મરી ખૂટે છે, અથવા (૮) તેના બધા ભાગે નાશ પામે છે. ૧૦,૧૧ અથવા (૯) આગ તેના ઘરબારને બાળીને ખાક કરી મૂકે છે, અને એ (૧૦) કુમ તવાળા છે નટે મૃ.૬ પછી નરકમાં અવતાર પામે છે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy