SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ દાનહાિિશકા/શ્લોક-૧૩ ટીકા : ये त्विति - ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि = "जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । ને મ ાં કદંતિ વિત્તિથ્થમં રંતિ (રિત્તિ) તે” TI9 IT इति सूत्रकृतसूत्रेऽपि, दशाभेदं विहाय सङ्गतः-युक्तः, विषयो विपश्चिता मृग्य:-ऐदंपर्यशुद्ध्या विचारणीयः, न तु पदार्थमात्रे मूढतया भाव्यम्, अपुष्टालम्बनविषयतयैवास्योपपादनात् । आह च - “ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । અવસ્થાએવિપર્ઘ દ્રષ્ટā તન્મદાત્મfમઃ” TI9T1 રૂત્તિ જરૂT ટીકાર્ચ - જે તુ તા ....... તિ રૂા“જે વળી દાનની પ્રશંસા કરે છે ઈત્યાદિ સૂત્રમાં પણ="જે વળી દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીના વધને ઈચ્છે છે; અને જે પ્રતિષેધકરે છે, તે વૃત્તિ છેદન કરે છે" - એ પ્રકારના સૂયગડાંગ સૂત્રમાં પણ, દશાભેદને છોડીને સંગતયુક્ત, વિષય બુદ્ધિમાને વિચારવો=અદંપર્વની શુદ્ધિથી વિચારવો, પરંતુ પદાર્થમાત્રમાં=શબ્દાર્થમાત્રમાં, મૂઢપણા વડે ભાવન કરવો નહીં. અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત સૂત્રનું ઐદંપર્ય શું છે ? કે જેની વિચારણા કરવી જોઈએ ? તેથી કહે છે – અપુણલંબનના વિષયપણા વડે જ આવું પ્રસ્તુત સૂયગડાંગના સૂત્રનું, ઉપપાદન હોવાથી=કથન હોવાથી, અપુષ્ટાલંબનસ્થાનમાં પ્રસ્તુત સૂત્રને જોડવું, સર્વત્ર નહીં. એ પ્રકારનું તાત્પર્ય છે. આ સૂત્ર દશાભેદને= પુણાલંબનને છોડીને ગ્રહણ કરવાનું છે, તેમાં ‘નાદ થી સાક્ષી આપે છે – અને કહે છે – “લે તુ યા પ્રશંસન્તીત્યસૂત્ર જે કહેવાયું છે, તે મહાત્મા વડે અવસ્થાભેઘવષયવાળું જાણવું.” ના “તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy