SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્લોક ઃ दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामङ्गारजीविकाम् ।। २८ ।। અન્વયાર્થ : દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮ ટોષપોષતાં–દોષપોષકતાને જ્ઞાત્વા=જાણીને તામ્=તેની=દોષપોષકતાની ઉપેક્ષ્ય=ઉપેક્ષા કરીને વત્=દેતો નન=માણસ=અસંયતને દાન દેતો માણસ પ્રખ્યાત્ય ઇન્દ્રનું=ચંદનને બાળીને હ્રષ્ટામક્રનીવિજ્રામ્=કષ્ટપ્રદ એવી અંગારજીવિકાને=કોલસા બનાવીને આજીવિકાને ર્યા કરે છે. ૨૮ શ્લોકાર્થ : દોષપોષકતાને જાણીને તેની=દોષપોષકતાની, ઉપેક્ષા કરીને દેતો માણસ=અસંયતને દાન દેતો માણસ, ચંદનને બાળીને કષ્ટપ્રદ એવી કોલસા બનાવીને આજીવિકાને કરે છે. II૨૮ alsi : ઢોનેતિ-સ્વષ્ટઃ ।।૨૮।। ટીકાર્થ ઃ (શ્ર્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : કોઈ માણસ ચંદનનાં લાકડાંને બાળીને પોતાની આજીવિકા કરે તો તે કોલસા વેચવાથી ધનની પ્રાપ્તિ થાય અને આજીવિકા પણ થાય, તોપણ તેનું તે કૃત્ય મૂર્ખતા ભરેલું છે. તેથી વિચારકને આ કૃત્ય ઉચિત જણાય નહીં. તેમ કોઈ શ્રાવક કોઈ અસંયમી સાધુને અનુકંપાબુદ્ધિથી દાન આપતો હોય અને તે દાનના કારણે તેના દોષો પોષાતા હોય, છતાં શ્રાવક તેની ઉપેક્ષા કરીને વિચારે કે “ભગવાને કુસાધુમાં ગુરુત્વબુદ્ધિ કરવાનો નિષેધ કર્યો છે, પરંતુ અનુકંપાબુદ્ધિનો નિષેધ કર્યો નથી, માટે આ અસંયમી સાધુને હું અનુકંપાબુદ્ધિથી દાન આપું તો કોઈ દોષ નથી.” આમ વિચારીને શ્રાવક સાધુને દાન આપતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy