SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ ચોપાઇ : कामभोगलंपट इम भणे, कारण मोक्षतणां अवगणइ । कारय छै निं कारण नहीं, तेहनि ए क्षति मोटी सही ।।१०३।। ગાથાર્થ : એમ ગાથા-૯૮ થી ૧૦૨ માં કહ્યું એ પ્રકારે, મોક્ષના ઉપાય નથી, એમ કામભોગલંપટ કહે છે,(અને) મોક્ષનાં કારણ અવગણે છે. કાર્ય છે અને કારણ નથી એ પ્રકારે તેની મોટી ક્ષતિ=ભૂલ છે. ll૧૦૩ બાલાવબોધઃ ___इम ए वादी कामभोगना लंपट छइ ते भणइ छड्-मोक्षतणां जे कारण छइ ते अवगणइ छइं- ऊवेषी नांषइ छइ । तेहनइ ए मोटी क्षति छड्-मोटुं दूषण छइ, जे कार्य-मोक्ष छइ अनइ तेहनां कारण नथी, इम तो स्वप्रवृत्तिं ज व्याघात દુ, પુરંદથી વાર જમાવ સારો માનવો ૩૦૩ અનુવાદ – રુમ વાવી.....મળ છડું - ગાથા-૯૮ થી ૧૦૨ માં કહ્યું એ પ્રકારે, કામભોગના લંપટ એવા વાદી છે, તે ભણે છેઃકહે છે. આ પ્રકારે કહીને વાદીએ શું કહ્યું, તે બતાવે છે – મોલતાં ને વાર....પાપ છઠ્ઠ - મોક્ષનાં જે કારણ છે, તે અવગણે છે=ઉપેક્ષા કરે છે. તેને આ મોટી ક્ષતિ છે=મોટું દૂષણ છે. મોટું દૂષણ શું છે તે બતાવે છે – ને વાર્થ...વારણ નથી, જે કાર્ય મોક્ષ છે અને તેનાં કારણ નથી, એ જ મોટું દૂષણ છે. મોક્ષ છે અને તેનાં કારણ નથી, એમ માનવામાં શું વાંધો છે? તેથી કહે છે રૂમ તો.....માનવો ||૧૦રૂTI - એમ તો સ્વપ્રવૃત્તિનો જ વ્યાઘાત થાય, એ દંડથી=આપત્તિથી, કાર્ય-કારણભાવ સાચો માનવો. ll૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy