SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વિવેચન ૧૩ જોવાનું કામ નથી. જેને આત્મસમાધિ કરવી છે તેણે જગતને ભૂલી જવું. કૃપાળુદેવ કહેતા કે ગમે તેમ લેાકા કહે પણ તેઓને તમે કંઈ ન કહેતા, મૌન રહેજો. ભગવાનને ભૂલશે નહીં, માહ મારે છેડવા છે અને મુક્ત થવું છે એ ઈચ્છો, ભગવાન તા નિરાકાર છે. તેથી ખ્યાલ આવે નહીં; પણ શાંતભાવવાળી મૂર્તિ હાય તા તે જોઈ જગત ભૂલી જવાય અને ભગવાનના ગુણેામાં લીનતા થાય, ઉલ્લાસ થાય. પેાતાના ભાવ ફેરવવા માટે, જગતના ભાવ ભૂલી ભગવાનના શુ]ા સંભારવા માટે મૂર્તિ છે. ઘણાને જિનપ્રતિમા જોઈને સમકિત થાય છે. ભગવાનના સમેાવસરણમાં જાય ત્યાં ભગવાનના પ્રભાવ એવા છે કે બધા જીવે શત્રુભાવ ભૂલી જાય, વૈરવાળા જીવા મૈત્રીભાવવાળા થઈ જાય. એ બધે કેવળ જ્ઞાનના પ્રભાવ છે. નિર્માલ્હી કુટુંબના દેષ્ટાંતનું સ્મરણુ કરવું. એ કથા બહુ ઉપયાગી છે. બધા જગતના માહુ ઊતરી જાય એવી છે. ઉપયાગ શુદ્ધ કરવા હાય તા જગતના સંકલ્પવિકલ્પને ભૂલી જવા, જગતવૃત્તિ ભૂલી જવી. બહુ દુર્લભ વસ્તુ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા થઈ તેા ચમત્કાર વગેરે કઈ કામના નથી. ભગવાન મહાવીરે જેવુ કહ્યું છે, એવું ખીજા કાઈએ કહ્યું નથી. ભગવાનની શિક્ષાની વિરાધના થઈ હાય તા તેના પશ્ચાત્તાપ કરવા. મન, વચન અને કાયા જ્ઞાનીની આજ્ઞામાં વર્તાવવાં. જગતનાં દનાને ભૂલી જવાં. બધી માન્યતાઓ ભૂલી જવી. જૈન સંબંધી પણુ બધા ખ્યાલ ભૂલી જવા. જ્ઞાની કહે તે સાચું. મહાપુરુષના આત્મામાં વૃત્તિ રહે એવુ કરવાનું છે. મારે સંકલ્પવિકલ્પને ભૂલી જવા છે. જગત ફાવે તે કહે તેમાં અમારે લેવાદેવા નથી. પૂર્વ કમ ખાંધ્યાં છે તે છેડીને જવુ છે, મુક્ત થવુ` છે. એ વિના અમે ખીજી ઇચ્છતા નથી, એમ કૃપાળુદેવ કહે છે. આપણે પણ આટલું કરવાનુ છે. સંકલ્પ-વિકલ્પથી અસ્થિરતા થાય છે. રાગદ્વેષને મૂકે તેા મેાક્ષ છે. રાગદ્વેષ પડી મૂકવા તેમાં તને કંઈ બધા આવે છે ? એમ આત્માને પૂછ્યું. બધાએ સાંભળ્યું તે છે કે રાગદ્વેષ ન કરવા, પણ ઉપયેાગ નથી રહેતા, ભૂલી જાય છે. રાગદ્વેષ છેડવા હોય તેા રાગદ્વેષ જેને નથી તેમાં વૃત્તિ રાખવી. વ. ૪૦] ૯ શ્રી રા॰ આ॰ અગાસ, ચૈત્ર વદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી—‹ રાગ દ્વેષ અને માહુ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવનારા સત્પુરુષા માં તે માર્ગ ઉપદેશી શકે.” (૪૦). રાગદ્વેષ અજ્ઞાન, એ જ મુખ્ય ગ્રંથિ છે. “ નહી આત્મજ્ઞાન ત્યાં મુનિપણું ” મતભેદ ન રહે તેા એક પદ્ધતિ થઈ જાય. સર્જેન જીજીઆજી, તેહના જે વળી દાસ '' (૪થી દૃષ્ટિ). આ કાળમાં બાહ્ય વસ્તુઓના કુટારા થયા છે. મહાવીર તા ભૂલાઈ ગયા છે. તીથ કરે કઈ વિરોધ કરવાનુ` કહ્યું નથી. 46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy