SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ સ્થાનાંગસમવાયાંગ ૫ ૨. કોઈ ગ્રામ, નગર કે શહેર વગેરેમાં અમુકને ઉપાશ્રયની સગવડ મળી હોય પણ બીજાને કઈ પણ પ્રકારે સગવડ ન મળી હોય તો તે સમયે એકત્ર સ્થાન આદિ કરે તો; ૩. નાગકુમાર કે સુપર્ણકુમારાવાસમાં જગ્યા મળી હેય તો; ૪. જે ચેર આવી નિગ્રંથીનાં કપડાં લઈ જાય તેવું હોય તો; ૫. જે યુવાને નિર્ગસ્થી સાથે મિથુન સેવવા આવે એ ડર હોય તે. અચેલ નિગ્રંથ એકલે હોય તે સચેલ નિર્ચથી સાથે પાંચ કારણે રહે તો અતિકમણ નથી – ૧. વિક્ષિપ્તચિત્ત હોય; ૨. દપ્તચિત્ત હોય; ૩. યક્ષાવિષ્ટ હેય; ૪. ઉન્માદી હોય; ૫. નિગ્રંથીએ જેને દીક્ષા અપાવી હોય. [-સ્થા૦ ૪૧૭] પાંચ કારણે શ્રમણનિગ્રંથ નિર્ચથીને પકડી રાખે છે ટેકો આપે તે અતિક્રમણ નથી – ૧. જે કોઈ પશુ કે પક્ષી નિર્ચથીને મારતું હોય; ૨. દુર્ગ કે વિષમમાર્ગથી નિગ્રંથી પ્રખલિત થતી હોય કે પડી જતી હોય; - ૩. નિર્ચથી કાદવકીચડમાં ફસાઈ ગઈ હોય કે લપટી પડતી હોય તે ૪. નિથીને નાવમાં ચડાવવી હોય કે તેમાંથી ઉતારવી હોય; ૧. બૃહત્કલ્પ ઉ૦ ૬. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy