SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સથવ્યવસ્થા ૨. અકૃત્ય કર્યાં છતાં આલેચના ન લે; ૩. આલોચના કર્યાં છતાં પ્રાયશ્ચિત્ત ન કરે; ૪. પ્રાશ્ચિત્ત લે પણ પાર પાડે નહિ; : ૫. અરે ! આ સ્થવિરા જ વારંવાર આચારનુ અતિક્રમણ કરી અકૃત્યા કરે છે તે મારું તેએ શું કરવાના હતા?’ એમ કહે. ૭૮૧ [સ્થા૦ ૩૯૮] આ નવ સામિક સાથે સભાગ તાડી વિસ ભાગ કરે તે અતિકમણુ નથી :— ૧. આચાર્ય પ્રત્યેનીક; ૨. ઉપાધ્યાયપ્રત્યેનીક, ૩. કુલપ્રત્યેનીક; પ. ગણપ્રત્યેનીક; ૬. સંઘપ્રત્યેનીક, ૭. જ્ઞાનપ્રત્યેનીક; ૮. દનપ્રત્યેનીક; ૯. ચારિત્રપ્રત્યેનીક. [સ્થા ૬૬૧] ૧૫. નિગ્રન્થ-નિગ્રન્થીના નિયમા નિગ્રન્થ ચાર કારણે નિગ્રન્થી સાથે ખેલે તે અતિક્રમણ નથી: ૧. માગ પૂછવા હોય; ૨. માર્ગ દેખાડવેા હોય; ૩. અશનપાનાદિ દેતા હોય; ૪. અશનપાનાદિ દેવરાવતા હાય. [સ્થા॰ ર૯૦] નિગ્રન્થા પાંચ કારણે નિગ્રન્થીઓ સાથે એક ઠેકાણે સ્થાન, શય્યા, અને નિષદ્યા કરે તે અતિક્રમણ નથીઃ—— ૧. કાઈ નિગ્રન્થા અને નિગ્રન્થીએ જેમાંથી જલદી નીકળી ન શકાય, જેમાં ખીજાની આવજાવ થતી ન હોય તેવા વેરાન લાંબા ગળાવાળા કાઈ જ ગલમાં આવી ચઢયા હાય તા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy