SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૦ સ્થાનાંગ સમવાયાંગઃ ૫ ૩. ઉદ્દેશનાચાય હાય અને વાચનાચાય પણ હોય; ૪. ઉદ્દેશનાચાય ન હોય અને વાચનાચાય પણ ન હોય.૧ [સ્થા॰ ૩૨૦] ૪. ગણી કેવા હોય ? ગણીની આઠ સંપત્તિ છે ૧. આચારસ ંપત્તિ, ૨. શ્રુતસંપત્તિ; ૩. શરીરસ પત્તિ; ૪. વચનસંપત્તિ; ૫. વાચનાસપત્તિ; ૬. મતિસ ંપત્તિ; છ. પ્રયાગ (એટલે વાદવિષયક) સોંપત્તિ; ૮. સગ્રહ (અર્થાત્ ક્ષેત્ર, ફલક આદિના સ્વીકારની યાચિતતા સમજવા રૂપી) સંપત્તિ. - [-સ્થા ૬૦૧] છે સ્થાનયુક્ત અણગાર ગણુ ધારણ કરી શકેઃ— ૧. શ્રદ્ધાળુ; ૨. સત્યવાન; ૭. મેધાવી; ૪. બહુશ્રુત; ૫. શક્તિમાન; ૬. અલ્પાધિકરણ — ક્લેશહિત. [-સ્થા॰ ૪૭૫] ૧. અર્થાત્ કાઈને ધર્મોપદેશ આપીને દૂર રહેનાર ધર્માંચા, તે પાતે દીક્ષા નથી આપતા કે ભણતર કરાવતા નથી. ' ૨. સમાન શીલાચારવાળા સાધુના સમુદાય તે ‘ ગણ ’. તે ગણના નાયક તે ‘ગણી’ અર્થાત્ આચાર્યાં. તેની સપત્તિ-ગુણવભવ માટે જીએ દશાશ્રુતસ્કંધ ૪ દશા. આ જ પ્રમાણે બૌદ્ધ મતે ઉપસપાદકના ગુણ માટે જીએ વિનય૦ પૃ૦ ૧૦. આ આઠે સપિત્તના ચાર ચાર ભેદો માટે તુએ પ્રકરણને અંતે ટિપ્પણું ન.. પ. Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy