SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સંઘવ્યવસ્થા ૯. દેવદ્વારા પ્રતિબંધ પામી; ૧૦. પુત્રપ્રેમથી. [ – સ્થા. ૭૧૨] ૩. આચાર્યોપાધ્યાય આચાય ચાર પ્રકારના છે(૧) ૧. પ્રવજ્યાચાર્ય હોય પણ ઉપસ્થાપનાચાર્ય ન હોય; ૨. ઉપસ્થાપનાચાર્યું હોય પણ પ્રત્રજ્યાચાર્ય ન હેય; ૩. પ્રવજ્યાચાર્ય હેય અને ઉપસ્થાપનાચાર્ય પણ હોય; ૪. પ્રત્રજ્યાચાર્ય ન હોય અને ઉપસ્થાપનાચાર્ય પણ ન હોય તે ધર્માચાર્ય (૨) ૧. ઉદેશનાચાર્ય હોય પણ વાચનાચાર્ય ન હિય; ૨. વાચનાચાર્ય હેય પણ ઉદ્દેશનાચાર્ય ન હોય; ૧. વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦ સૂત્ર ૧૨ માં આચાર્યના ત્રણ ભેદ બતાવ્યા છે: (૧) પ્રવ્રજ્યાચાર્ય, (૨) ઉપસ્થાપનાચાર્ય અને (૩) ધર્માચાર્ય. ૨. સામાયિકારોપણરૂપ પ્રવ્રજયા આપે તે પ્રવજ્યાચાર્ચ; અને ઉપસ્થાપના – પાંચ મહાવ્રતના આરોપણરૂપ વડી દીક્ષા આપે તે ઉપસ્થાપનાચાર્યું. ૩. જેણે કેઈને ઉપદેશ આપી દીક્ષા માટે ઉમેદવાર બનાવ્યું હોય પણ પ્રવજ્યા કે ઉપસ્થાપના તે ન કર્યો હોય તે ધર્માચાર્ય. ૪. “તું હવે અમુક ભણવાને અધિકારી છે” એ શાસ્ત્રપઠનનો અધિકાર આપનાર આચાર્ય તે ઉદેશનાચાર્ય અને શાસ્ત્રનું પઠન કરાવે તે વાચનાચાર્ય. સ્થા-૪૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy