SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સ્થાનાંગસમવાયાંગ ૨ ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ૫૯ રાત્રિદિવસની હોય છે. ( [ સમ૦ ૫૯] પાંચ સંવત્સરના એક યુગને અતુમાસ ગણુએ તે ૬૧ તુમાસ થાય— [-સમ૦ ૬૧] સંવત્સર પાંચ છે— ૧. નક્ષત્ર સંવત્સર (ચંદ્ર નક્ષત્રમંડલને જેટલો સમય ભગવે તે રડ્યે રાત્રીદિવસને એક નક્ષત્રમાસ; અને તેવા ૧૨ માસને = ૩ર રાત્રીદિવસને એક નક્ષત્ર સંવત્સર); ૨. યુગસંવત્સર (પાંચ સંવત્સર મળીને થત;) ૩. પ્રમાણ સંવત્સર (દિવસેના પ્રમાણ પરથી જેનું નામ પડે છે તે); ૪. લક્ષણ સંવત્સર (અમુક ચિને ઉપરથી જેનું નામ અપાય તે); ૫. શનિશ્ચર સંવત્સર (જેટલા સમયમાં શનૈશ્ચર એક નક્ષત્ર અથવા બારે રાશિને ભેગવે તે). યુગસંવત્સરના પાંચ ભેદ છે – ૧. ચંદ્ર; ૨. ચંદ્ર; ૩. અભિવર્ધિત, ૪. ચંદ્ર પ. અભિવધિત. ૧. ચંદ્ર સંવત્સરની વિશેષ સમજૂત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૬. . ૨. એક યુગમાં ચંદ્રસંવત્સ૨૩ અને અભિવર્ધિતસંવત્સર ૨ હોય. એક ચંદ્રસંવત્સરના દિવસ ૩૫૪૩ અને એક અભિસંવત્સરના દિવસ ૩૮૩૪ છે. એટલે યુગના દિવસ ૧૮૩૦ થાય. એક ઋતુમાસ ૩૦ અહોરાત્ર ગણાય છે એટલે ૧૮૩૦-૩૦ = ૬૧ ઋતુમાસ થાય. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૭. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy