SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮. અછવાસ્તિકાય પરહ આદિત્યમાસના બધા મળી કાંઈક ઓછા એવા ૩૧ રાત્રિ-દિવસે હોય છે.' [–સમ૦ ૩૧] પાંચ સંવત્સરના એક યુગમાં બાસઠ પૂનમ અને બાસઠ અમાસ હોય છે. [-સમ૦ ૬૨] પાંચ સંવત્સરના એક યુગના નક્ષત્રમાસી ગણીએ તે ૬૭ નક્ષત્રમાસ થાય. " [-સમ૦ ૬૭] (બે માસની એક ઋતુ) તુ છ છે?— ૧. પ્રાવૃ– આષાઢ –શ્રાવણ; ૨. વષરક્ત – ભાદર-આસ; ૩. શરદ — કાર્તક-માગસર; ૪. હેમત – પોષ-મહા; ૫. વસન્ત – ફાગણ–ચિત્ર; ૬. ગ્રીષ્મ – વૈશાખ-જેઠ. [– સ્થા. પર૩] ૧. કાંઈક એાછા એટલે અર્ધો દિવસ ગણાતાં ૩૦ના દિવસ થાય. ૨. એક યુગમાં ત્રણ ચંદ્રવર્ષ હોય છે અને બે અભિવર્ધિતસંવત્સર –એટલે કે અધિકમાસવાળાં વર્ષ – હોય છે. ત્રણ ચંદ્રસંવત્સરમાં ૩૬ (૧૨૪૩=૩૬) પૂનમ હોય છે અને બે અભિવતિસંવત્સરમાં ૨૬ (૧૩૪૨=૨૬) પૂનમ હોય છે. બધી મળી ૬૨ પૂનમ થાય. અમાસ વિષેને હિસાબ પણ તે જ પ્રમાણે સમજ. ૩. એક યુગમાં ૧૮૩૦ દિવસ હોય છે. જેટલા કાળમાં ચંદ્ર નક્ષત્રમંડળ પૂરું કરે તેટલા કાળને નક્ષત્ર માસ કહે છે. નક્ષત્ર માસનું પ્રમાણ ર૭૨ રાત્રિ-દિવસ છે. ૧૮૩૦૬૭ નક્ષત્રમાસ થાય. ૪. ટીકાકાર જણાવે છે કે લૌકિક વ્યવહારમાં ઋતુઓને ક્રમ આ મુજબ છે – વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, અને ગ્રીષ્મ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy