SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ નીચે પાંચ પાંચનાં પંચકમાં જણાવેલી બાબતોની ભગવાન મહાવીરે નિગ્રન્થ માટે સદા પ્રશંસા કરી છે અને અનુજ્ઞા આપી છે – (૧) ૧. ક્ષમા, ૨. મુક્તિ; ૩. આજવ; ૪. માદ, ૫. લાઘવ. (૨) ૧. સત્ય; ૨. સંયમ; ૩. તપ; ૪. ત્યાગ, પ, બ્રહ્મચર્ય. (૩) ૧. ઉલ્લિતચારી – રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં ગૃહસ્થ પિતાને ખાવા માટે કાઢયું હોય એવું જે તે આપે તે લેવું – સંક૯પ કરનાર; ૨. નિક્ષિપ્તચારી – રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલ હોય તેવું લેવાનો સંકલ્પ કરનાર; ૩. અંતચારી —- ગૃહસ્થ ભેજન કરી લીધા પછી વધેલું ' લેવાને સક૯પ કરનાર; ૪. પ્રાન્તાચારી – તુચ્છ આહારની ગવેષણ કરવાને સંકલ્પ કરનાર; ૫. રૂક્ષચારી – લૂખું લેવાને સંકલ્પ કરનાર. (૪) ૧ અજ્ઞાતચારી – સ્વજાત્યાદિ દર્શાવ્યા વિના ગષણા કરનાર; ૨. અન્યગ્લાનચારી – બીજા રોગી માટે ભિક્ષાચર્યા કરનાર; ૩. મૌનચારી – મૌનવ્રતધારી; ૪. સંસ્કૃષ્ટ કલ્પિક–ખરડેલ હાથે ખપતી ભિક્ષા આપે તે લેવી એ સંકલ્પ કરનાર; ૧. અહીંથી લઈને રૂક્ષચારી સુધીની પાંચ બાબતો ભિક્ષુના ભજન સંબંધી અભિગ્રહને લગતી છે—જેની પ્રશંસા ભગવાને કરી છે. ૨. આ શબ્દના ટીકાકાર અનેક અર્થો જણાવે છે –અન્ન વિના રોગી થનાર; બીજા રેગી માટે ભિક્ષાચર્યા કરનાર; ભજન કાલે ભિક્ષાચર્યા કરનાર ઈ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy