SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જીવ વિષે વિવિધ ૩૯૧ ૪૦. ૧. ગી—હે ભગવન, નારકા શું ઉત્પત્તિના ક્ષેત્રમાં આવતાંવે'ત જ આહાર લે છે, લઈ ને શરીરરૂપે પરિણમાને છે, પછી ચારે તરફથી લે છે, પછી વિષયરૂપે પરિણમાવે છે અને પછી વિષુવા કરે છે ? લ-હા ગૌતમ એમ જ છે. ૬૦ ૨–૨૪. અહીં ખાકીનું આહારપર પ્રમાણે સમજી લેવું જોઈએ. [સમ॰ ૧૫૩ ] ૨. મરણુ જીવને નીકળવાના પાંચ રસ્તા છે ૧. પગમાંથી; ૨. સાથળમાંથી; ૩. છાંતીમાંથી; ૪. માથામાંથી; પ. સર્વાંગમાંથી. પગમાંથી નીકળે તે નરકમાં જાય, સાથળમાંથી નીકળે તાતિય ચગતિમાં જાય, છાતીમાંથી નીકળે તા દેવગતિમાં જાય અને સર્વાંગમાંથી નીકળે તેા સિદ્ધગતિમાં જાય. [સ્થા૦ ૪૬૧] મરણ વખતે આત્મા શરીરને અલ્પાંશે કે સર્વાશે — સ્પશ કરીને, સ્મ્રુતિ આપીને, સ્ફુટ કરીને, સર્કાચ કરીને, પૃથક્ કરીને~~~નીકળી જાય, [સ્થા ૯૭] ચરમશરીરી જીવાને મરણ એક છે. [સ્થા૦ ૩૬] ૧. પ્રજ્ઞાપનાનું આ આહારપદ અહીં જાણી જોઈને નથી ઉતાર્યું; કારણ, આ માળામાં તેના અનુવાદ થવાનો છે. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy