SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાં સમવાયાંગ: ૨ પ. શોણિતાનુસારી; ૬. અસ્થિમજજાનુસારી. [–સ્થાપ૩૩] હું નારકને આહાર ચાર પ્રકારને છે – ૧. અંગારોપમ૧–ખાધા પછી થોડે વખત દાહ કરે તે; ૨. મુમુપમ – તણખા જે– લાંબા કાળ સુધી. - દાહ કરે તે ૩. શીતલ; ૪. હિમશીતલ. $ તિયચનો આહાર ચાર પ્રકારને છે – ૧. કંકોપમ–કકનામના પક્ષીને જેમ બધું સુખભક્ષ્ય અને સુપચ, તેમ; , ૨. બિલોપમ-રસાસ્વાદ વિનાનું જલદી ગળે ઉતારવું પડે તેવે; ૩. પાણમાંપમ– ચડાળના માંસ જેમ ઘણિત; ૪. પુત્રમાં પમ–જેમ પુત્ર પર નેહ હેવાથી તેનું માંસ દુઃખાદ્ય બને છે તેમ. $ મનુષ્યના આહારના ચાર પ્રકાર છે – ૧. અશન, ૨. પાન; ૩. ખાદિમ; ૪. સ્વાદિમ. $ દેવના આહારના ચાર ભેદ છે– ૧. વર્ણવાન; ૨. ગધવાન; ૩. રસવાન; ૪. સ્પેશવાન [સ્થા ૩૪૦] ૧. આ જ ક્રમે નીચે નીચે હોય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy