SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૨૧ એક ગામથી બીજે ગામ વિહાર કર્ભે નહિ, પણ આ પાંચ કારણે કપે – . ૧-૫. ઉપર પ્રમાણે. ૬ વર્ષાવાસને પર્યુષણક૫ સ્વીકાર્યા પછી નિગ્રંથ કે નિશ્વિનીને ગ્રામાનુગ્રામ વિહાર કપે નહિ; પણ જે આ પાંચ કારણ હોય તે વિહાર કરે – ૧. જ્ઞાન; ૨. દશન; ૩. ચારિત્ર, ૪. આચાર્ય કે ઉપાધ્યાય મૃત્યુ પામે; ૫. આચાય કે ઉપાધ્યાયની સેવા. [– સ્થા. ૪૧૩] આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ રાજ અંતઃપુરમાં પ્રવેશે તે અતિક્રમણ નથી – ૧. નગરના દરવાજા ચારે તરફથી બંધ કરવામાં આવ્યા હોય અને તેથી શ્રમણ-બ્રાહ્મણો ભિક્ષા અથે બહાર ન જઈ શકતા હોય અને બહારના અંદર ન આવી શકતા હિય, તે તેમને રસ્તે કરી અપાવવા જે રાજઅંતઃપુરમાં પ્રવેશ કરે; ૨. પીઠફલકાદિ પાછાં આપવા માટે રાજ-અંતઃપુરમાં પ્રવેશે; ૩. દુષ્ટ અશ્વ કે ગજથી ડરીને જે રાજ-અંતઃપુરમાં પ્રવેશે; ૪. બીજે કઈ બળપૂર્વક સાહસ કરી રાજ-અંતઃપુરમાં હાથ પકડી લઈ જાય; ૫. બહારના આરામ કે ઉદ્યાનમાં ગયેલા રાજ-અંતઃપુરના લોકે તેને ઘેરીને અંતઃપુરમાં લઈ જાય. -સ્થા ૪૫] સ્થા–૨૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy