SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૨૬૩ સમાધિસ્થાન, પાપશ્રમણક, સંજય, મૃગચારિકા, અનાથપ્રવજ્યા, સમુદ્ર પાલિત, રથનેમી, ગૌતમ-કેશી, સમિતિ, ચીય, સામાચારી, ખલુંકીય, મેક્ષમાગગતિ, અપ્રમાદ, તાપમાગ, ચરણવિધિ, પ્રમાદસ્થાન, કમ પ્રકૃતિ, લેણ્યાધ્યયન, અણગારમાગર, જીવાજીવવિભક્તિ. [– સમ૦ ૩૬] દશા-ક૯પ-વ્યવહારના ૨૬ ઉશનકાલ છે દશાના દશ, કલ્પના છે અને વ્યવહારના ૧૦ ઉદેશનકાળ છે. [-સમ ર૬] ચાર પ્રજ્ઞપ્તિએ અંગબાહ્ય છે– ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. - ઈ-સ્થા ર૭૭] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલમાં ભણાય છે– ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. [–સ્થા૦ ૧૫ર] ૬. લૌકિક શ્રત કાવ્યના ચાર પ્રકાર છે – ૧. ગદ્ય, ૨. પદ્ય, ૩. કશ્ય, ૪. ગેયર. [- સ્થા૦ ૩૭૯] ૧. કથાત્મક. ૨. કથા ગદ્યમાં અને ગેય પદ્યમાં સમાવી શકાય; પણ અહીં કથા અને ગાનને જુદાં ગણ્યાં છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy