SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિત કર. પિતાના મનને નીચેના વિચારોથી પુષ્ટ કરવું, પ્રણિધાન હે પરમ મંગળ નવકાર ! તારા શરણે આ Pર આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિત્ર ને પ્રભાવથી નિયમિત, અખંડે રીતે, ઉત્સાહથી છે અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના 3 ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં રેડ આજે પ્રગટે ! બસ, તે સિવાય બીજું કંઈ પણ રે મારે જોઈતું નથી, મેરુપર્વત જેટલું સેનું, વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચકમાં ભાવથી નમસ્કાર મંત્ર મળ અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. “હે મન ! આ નવકાર શું ચિંતામણિ છે, કામધેનું છે, કલ્પવૃક્ષ છે? ના. નવકાર તે આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કપેલી વસ્તુ આપે છે. પણ નવકાર તે અકલ્પનીય એવું મોક્ષ આપે છે, માટે હે મન ! તને હું ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મંત્રના સ્મરણમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy