SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ' ધરવું. અર્થાત્ નો વિસ્તાણં' પદમાં ચંદ્રની જ્યેાત્સ્ના સમાન વેત વર્ણાને ચિંતવવા. ‘નમો સિદ્ધાળ’’પદમાં અરુણુની પ્રભા સમાન રક્ત (લાલ) વર્ણને ચિંતવવા. નમો આયરિયાન’ પદમાં સુવર્ણ સમાન પીળા વર્ણને ચિંતવવા. ‘નમો રુવન્નાયાળ' પદમાં નીલમ રત્ન સમાન લીલા વર્ણોને ચિતવવા અને ‘ નમો હોઇ સચ્ચાળ પદમાં અજન સમાન શ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષશ જ્યારે ખરાખર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેના રંગે! બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું. સમજવું. આ રીતે જ્યારે અક્ષરા પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાએ ફૂટતી જણાય છે અને છેવટે તે અદ્ભુત જ્યેાતિય બની જાય છે. અક્ષરાને જ્યાતિમય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હૃદયકમળ જે અધોમુખ હાય છે, તે ઉધ્વમુખ થવા માંડે છે. નમસ્કાર મંત્રના અક્ષરા તે સામાન્ય અક્ષરા નથી પરતુ ભવઅટવીમાં ભૂલા પડેલા પથિકના માદક છે. નવકારના અક્ષરા અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોના જાપ અને ધ્યાન એ આત્મ-અનુભવની દિવ્ય પ્રક્રિયાના મંગલમય સેાપાન છે, ચિતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓના વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકા છે. ધ્યાન વખતે નીચે પ્રમાણે ભાવના કરી આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy