SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રાપ્તિ કરાવે છે કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. , જગતમાં અનેક મંગલ છે. કેઈ ગાયને મંગલ માને છે. કેઈ કુંકુમને મંગલ માને છે. કોઈ કન્યાને મંગલ મને છે. કેઈ કુંભને મગળ માને છે. પણ શ્રેષ્ઠ મંગળ કયું? આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપને પ્રણાશ અને પુણ્યનો પ્રક થાય છે. સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે. raglal Cazide Dissolution of disorder 242 મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દરીકરણ શ્રી નવકારથી થાય છે. ઈચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરને વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે. શ્રી નવકાર એ સર્વેશ્વરની શરણાગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે. શ્રી નવકાર ધર્મધ્યાનને ધેધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન, સૌભાગ્યની સમાપ્તિ, આત્મસિદ્ધિનું આયેાજન, અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેને દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શેકનો સંહારક, ભવનો ભંજનહાર અને ચિંતા ચૂરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy