SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ G ૐ હ્રી અાઁ નમ: સાલઅન ધ્યાનના પ્રયાગા પાઠ બીજે ®©ÐÐ નમસ્કાર મહામંત્રનું ધ્યાન નમસ્કાર મત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલવૃદ્ધ, રાજા અને રક, ચાગી અને ભાગી, સવ કાઇ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સુખમાં કે દુઃખમાં સર્વ સમયે, નવકારનુ` સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સ`ભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહુ'કાર છે. નમસ્કાર ભાવથી અહં - કારનેા અંત End of egoism આવે છે. D) ધનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે.. તેથી નમસ્કાર મહાન છે. નમસ્કાર સર્વ પાપના નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની Jain Education International DO For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy