SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભગવાન, ખિજાવાની કે કોપ કરવાની વાત તો બાજુએ મૂકો; હું એ દુષ્ટ માણસને મારું, કાપું, કદી જીવતો જવા ન દઉં.’ ‘અરે સદ્દાલપુત્ર, તારો જ સિદ્ધાંત, તું જ કેમ ભૂલે છે ? તારા સિદ્ધાંત પ્રમાણે તો, ન કોઈ વાસણ ફોડે છે, ન કોઈ તારી પત્નીને ઉપાડી જાય છે ! તારા મત પ્રમાણે તો કોઈના પ્રયત્ન વિના, એ તો બનવાનું બને જાય છે ! ઉત્થાનની, બળની, વીર્યની, પુરુષાર્થની તને – નિયતિવાદના ઉપાસકને, શી ખેવના ?’ આ શબ્દો સાંભળી સદ્દાલપુત્રનાં પડળ એકદમ ઊતરી ગયાં. એ દિવસે સદ્દાલપુત્ર સાચા વીરધર્મને સમજ્યો. Jain Education International For Private & Personal Use Only ૧૯૮ ૭ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy