SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૦૩ શક્યતા હતી. બેઉ ભાઈઓ અનુપમાની મેધા શક્તિ ઉપર દરરોજ પાંચ-પાંચસો સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ ઓવારી ગયા. તે જમાનામાં આજ જેવાં યાંત્રિક સાધનો પણ કરતી અનુપમાના હાથે વહોરાવતાં એકદા પાડ્યું ખરડાયું તો નહીં છતાંય અનુપમાદેવીની ધગશથી દેલવાડાનાં દહેરાં મોંઘેરી સાડીથી પાડ્યું પોંછતાં ખુલાસો કર્યો કે ન જાણે કેટલાય બંધાવાનાં ચાલુ થઈ ગયાં. કડકડતી શિયાળાની ઠંડીમાં ભવોમાં ઘાંચણ બની કપડાં બગાડ્યાં હશે. મુનિ મહાત્માની મજુરોના કાર્યની ગતિ ઠંડી પડતી દેખી બધાય માટે કાપડ- આવી ભક્તિ ક્યા ભવમાં ? અગ્નિ વગેરેનો વિશિષ્ટ પ્રબંધ કરાવી, મોં માંગ્યું મહેનતાણું શત્રુંજય ઉપર ૩૨ વાવડીઓ, નંદીશ્વરદ્વીપ-જિનાલય આપી દહેરાસરનું કાર્ય જાતે ઊભા રહી અનુપમા દેવીએ અને ગિરનારે ૧૬ વાવડીઓ બંધાવી સુકૃત કરનાર કરાવ્યું. તેથી જ જ્યારે સંપૂર્ણ જિનાલય પૂરું થયું ત્યારે મળેલા અનુપમાંદેવી માટે લોકવાયકા છે કે અવસાન પછી સીધાં જ પગારમાંથી ખુશ થયેલા મજૂરો અને કારીગરોએ પણ પોતાની મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામ્યાં છે. સીમંધર સ્વામિ પાસે મૂડીથી એક સુંદર અનોખું જિનાલય બાંધી આપ્યું છે. દીક્ષિત પણ થયાં છે, કેવળી બની મોક્ષે જવાનાં છે. प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना એ થર્મો નાસ્તિ કુત્તઃ સુરમ્ ? ( ના श्री कमलेश ज्वेलर्स - कल्याण संदाचार.. परमं यशः । કાકા મામા હાહા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy