SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૪ ચતુર્વિધ સંઘ બિજોરાપાકની હોવાથી તે લાવવાનો લાભ આપ્યો. સિંહ અને ભાવના પ્રમાણે ઉચચરી લીધાં અને જીવનને સંયમી સાધુ અણગારની સેવા ભાવનાની પ્રસન્નતા ન્યારી હતી. જેવું સાવ સીધુંસાદું બનાવી જીવનયાપન કરવા લાગી. તરતજ તેઓ પહોંચ્યા શ્રાવિકા રેવતીને ત્યાં અને દરેક વ્રતોનું પાલન કરતાં કસોટીઓ આવી, કટોકટી પણ નિર્દોષતાની ખાતરી કરી બિજોરાપાકનો લાભ આપ્યો ત્યારે સર્જાણી, વ્રતને વિદન-વેલડીએ લપેટમાં પણ લીધાં કારણ કે પ્રભુજીના વિશિષ્ટ જ્ઞાન માટે, નિર્દોષતા માટે અને ઉત્તમ અને ભાવોલ્લાસમાં ખૂબ કડક નિયમો ધાર્યા હતા, પણ પ્રાણ જાય ઉગ્ર તપયુક્ત ચારિત્ર માટેના લાક્ષણિક બહુમાનથી તેણીના પણ વ્રતો ન જાય તેવી નિષ્ઠાપૂર્વક એકપણ અપવાદ સેવ્યા રોમાંચ પુલકિત બની ગયા. ભાવની અસીમ વહેતી ધારા સાથે વગર, અતિચારો લગાવ્યા વગર અને બીજો-ત્રીજો વિકલ્પ સાક્ષાત પ્રભુના સ્થાને પ્રભુના પ્રતિનિધિ સમાન સિંહ વિચાર્યા વગર એવી સુંદર રીતે વહન કરી જાણ્યાં કે નિકટના અણગારને પ્રતિલાલતાં તે ધન્યા સ્ત્રીએ ઉત્તમ દેવલોકનું પુણ્ય શ્રાવક-શ્રાવિકાઓ માટે તેણી આદર્શ બની ગઈ. પેદા કરી લીધું ને ત્યાંથી ચ્યવી આગામી ચોવીશીમાં તીર્થકર પણ જગતમાં સારું કોઈનુંય જોઈ શકનાર બધાય કયાંથી બની તારીને સ્વયં તરવા માટે ઉગ્ર પુણ્યની નિકાચના કરી હોય? અન્યથા સંસારને અસાર ભગવાન શાથી જણાવત ? લીધી છે. પ્રભુવીર સમયે જ જન્મ લેનાર રેવતી શ્રાવિકા જયેષ્ઠાના અડગ વ્રત- પાલનની પ્રશંસા દેવલોકની સભામાં આવતી ચોવીસીના તીર્થકર ભગવાન છે. સ્વયં ગુણાનુરાગથી ઇન્દ્ર મહારાજાએ કરી, જે તથ્યને એક ૧૭ વિરકતા જયેષ્ઠા ગર્વિષ્ટ દેવતા પચાવી ન શક્યો. ઇર્ષ્યાએ તેના મનને ઘેરી લીધું અને કોઈનેય જણાવ્યા વગર અબળા નારીનું અપહરણ કરી સર્વવિરતિની સફળ સાધના ત્યારે સફળ સાવ સરળતાથી જંગલમાં તરછોડી દીધી. રાણી સામે મહેલનાં સુખના સ્થાને બને છે, જ્યારે દેશવિરતિના ગુણો આત્મામાં સ્વાભાવિક વનનાં દુઃખો લાવી દીધાં. વૈક્રિય લબ્ધિથી સૈન્ય વગેરે વિકુવ પ્રગટે. જેઓ દેશવિરતિની પ્રતિજ્ઞાઓ સચોટ, અતિચારરહિત ભય પેદા કર્યો. દરરોજના ચૌદ નિયમો સાથે બારેય વ્રતો અને ખૂબ ઉલ્લાસથી પાળે છે તેઓ પ્રગતિ પામતાં દૂષિત થાય તેવું બિહામણું વાતાવરણ ખડું કરી દીધું અને સર્વવિરતિનાં સોપાન સર કરે છે. જ્યેષ્ઠાને લાચાર બનાવવા કંઈ બાકી ન રાખ્યું, પણ અબળા પરમાત્મા મહાવીરદેવે વૈશાખ સુઠ ૧૦ના દિવસે જયેષ્ઠા વ્રતોમાં સબળા નીકળી અને ગુણોમાં ગર્વિષ્ઠા પણ. કેવળજ્ઞાન પછી પ્રથમ દેશના પ્રદાન કરી તે નિષ્ફળ ગઈ પણ વિકટ વિષમતા વચ્ચે પણ દેવતાઇ ઉપસર્ગને પામી ગઇ. વૈશાખ સુદ ૧૧ના ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના અપાપાપુરીમાં એકજ વિચાર રાખ્યો કે બહુ બહુ તો મોત આવશે તેથી વધુ કર્યા પછીની તમામ દેશનાઓ ફળમૂલક બની છે. કોઈક વિડંબના શું હોઈ પણ શકે? આમેય દીક્ષાની ભાવના છતાંય સર્વવિરતિ કોઈક દેશવિરતિ તો કોઈક સમકિત વ્રતને ઉચ્ચારી તે નથી મળી તો ઓછામાં ઓછું ગૃહસ્થ જીવનની સાધના પ્રભુની વાણીને સફળ બનાવી છે. આ નાની કથા તે શ્રાવિકાની કેમ છોડવી ? દ્રઢસંકલ્પા ઠાએ પોતાનું ગૈારવ જરાય છે, જે સંસારી છતાંય સંસારથી સર્વથા વિરક્ત રાજા ચેડાની ઓછું થવા ન દીધું. દેવે અનુકુળ ઉપસર્ગો ચાલુ કરી રાજાનું સુપત્રી સતી થેકાના નામે ઐતિહાસિક નારી થયેલ છે. રૂ૫ બનાવી લગ્નપ્રસ્તાવ મૂક્યો તે ઠુકરાવ્યો. પતિવ્રતાને પ્રભુ વીરના જે મોટા ભાઇ તે નંદિવર્ધન તેની સાથે જ શીલભ્રષ્ટ કરવા બળાત્કાર સુધીનાં અધમ આચરણ ચાલુ કર્યા જયેષ્ઠાના વિવાહ થયેલ અને એક તો વિરકત ઘરમાંથી આવેલ ત્યારે જ્યેષ્ઠાને તીવ્ર વૈરાગ્ય થતાં શીલરક્ષા માટે આત્મહત્યા અને પાછા નાનાભાઇના સંયમ-સ્વીકાર પછી નંદિવર્ધન રાજા સુધીનો પ્રયત્ન કર્યો. અંતે દેવ હાર્યો. તેણે ઇન્દ્રની પ્રશંસા પણ વિરકત બની ગયેલ તે જ ઘરનું અન્ન ખાતાં જયેષ્ઠાનું મન પ્રમાણે જ જયેષ્ઠામાં મહાસતી દેવીનું રૂપ-સ્વરૂપ જોયું અને પણ વિરકત રહેતું હતું. પતિ દેવ સાથે પરમાત્માનો સત્સંગ પ્રગટ થઇ દર્શન આપ્યાં. પોતાના દુરાચરણની ક્ષમાપના કરી. અનેક વાર થતાં ધર્મભાવના એવી ખીલતી હતી કે સંયમ માર્ગે મહાસતીનું બિરુદ આપ્યું, પણ મહાશ્રાવિકાને તે બધાંય જવા ભાવો થતા હતા પણ પતિદેવનું સન્ત તે બાબત ઓછું આકર્ષણો આડંબરભૂત જણાયા. અંતે તેણીએ વૈરાગ્યથી પડતાં તેણી પણ સંસારમાં રહી ધર્મ કરવા લાચાર હતી. દીક્ષા લઇ ચંદનબાળાનું જ શિષ્યાપણું સ્વીકારી આત્મછતાંય એક દિવસ અવસર લઈ દ્રવ્ય સમકિત દ્વારા કલ્યાણી કેડી પકડી. ભાવધર્મની સ્પર્શના કરી એક સાથે બારેય અણુવ્રતો શકિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy