SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૮૫ મેડિકેર માટેની લોન વ્યવસ્થા કરાવી આપેલ. ક્યારેક કૌટુંબિક, ફાળવી અને પોતે ભાડાના મકાનમાં રહેવા ગયાં. આ નારીના સામાજિક વિવાદો અને મતભેદોમાં લવાદ બની મધ્યસ્થીપૂર્વક અદ્ભુત ત્યાગ અને સમર્પણની ભાવનાની કદર રૂપે અને નિવેડો લાવે છે. એમની સ્મૃતિ કાયમ રહે એ ઉપદેશથી એમના નામથી જ એક દામજીભાઈ દાનવીર, ધર્માનુરાગી, શિક્ષણપ્રેમી અને અલગ ટ્રસ્ટ સ્થાપવાનો નિર્ણય શ્રી તિલકભાઈ તથા સમાજના બહુમુખી પ્રતિભાના માલિક છે. દરેક ક્ષેત્રે તેઓ તન-મન અન્ય આગેવાનોએ લીધેલ. ધનથી નિર્વ્યાજ સેવા બજાવે છે. તેમના થકી સમાજ અને આ ઉપરાંત એમણે પાંચ વખત આય-કેમ્પ યોજી જ્ઞાતિના જરૂરતમંદોને હંમેશાં લાભ મળતો રહે તેવી અભ્યર્થના. આંખના દર્દીઓ માટે પ્રકાશનાં કિરણો ફેલાવ્યાં છે. કોઈમ્બતુર દાનવીર જૈન દેરાસરને રૂા ૧૦૦૦૦/- નું દાન આપેલ છે અને ધર્મ પ્રત્યે પણ પોતાની ભાવના વ્યક્ત કરેલ છે. તદ્ઉપરાંત ગદગના શ્રીમતી મણિબાઈ કાંતિલાલ શાહ સ્મશાનના નવીકરણ માટે તેમણે રૂા. ૫૧000/- નું માતબર શ્રીમતી મણિબાઈ કાંતિલાલ મૈશેરીનો જન્મ મુંબઈમાં દાન આપેલ છે. સ્મશાનના નવીકરણ માટે આટલી મોટી રકમનું સ્વ. બાંયાબાઈ તથા શા. શિવજી ચત્રભોજ નાગડા (કચ્છ- દાન આપનાર તેઓ કદાચ ક.દ.ઓ. જૈન જ્ઞાતિનાં પ્રથમ મહિલા નલિયા)ને ત્યાં તા. ૧૧-૧-૧૯૨૮ના રોજ થયો. પ્રાથમિક છે. તેવી જ રીતે ગદગની ક.દ.ઓ. જૈન શાળાને પણ રૂા. શિક્ષણ મુંબઈની પાઠશાળામાં લીધું. માતાપિતાના ઉચ્ચ સંસ્કારો પ૧000/-નું દાન આપેલ છે. આવી રીતે એમણે ધર્મ, શિક્ષણ વારસામાં મળ્યા. નાનપણથી જ તેમનો સ્વભાવ ખૂબ જ અને સામાજિક કાર્યો માટે વહેવડાવેલ દાનગંગાનો પ્રવાહ મસ્તીપ્રિય, સેવાભાવી અને વ્યવસ્થિત છે. તેઓ પાકશાસ્ત્રમાં ઉદાહરણીય, અનુકરણીય અને અનુમોદનીય છે. પારંગત છે અને એટલા જ સ્વચ્છતાના આગ્રહી છે. હમણાં તેઓ ૭૬ વર્ષની જૈફ ઉંમરે પણ સંપૂર્ણ કાર્યરત ૨૦ વર્ષની ઉંમરે ગદગના શ્રી કાંતિલાલ કલ્યાણજી છે અને વૃદ્ધાશ્રમ (જીવન-સંધ્યા) તેમની દેખરેખ નીચે સ્થાનિક મૈશેરી (કચ્છ-નલિયા) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, ૪૦ વર્ષના ટ્રસ્ટીઓની સાથે સુંદર રીતે સેવા બજાવી રહેલ છે. સ્વબળે સુખી, સંપન અને આદર્શ લગ્નજીવનબાદ જૂન ૧૯૮૭માં શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી, વળી એ જ પૈસા સમાજના સર્વાંગી એમના પતિશ્રીનો દેહાંત થયો તે વખતે તેમણે પતિના શરીરનું ઉત્કર્ષ માટે વાપરે એવી ઝૂઝ જ્ઞાતિ મહિલાઓમાં શ્રીમતી ‘દેહદાન' કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમનું મક્કમ મનોબળ મણિબાઈનું નામ ગર્વથી લઈ શકાય. એક મહિલા સમાજ માટે દર્શાવેલ, પણ ગદગમાં દેહદાન સ્વીકારવાની વ્યવસ્થા ન હોવાથી આટલું સ્વાર્પણ કરે એ જ્ઞાતિ માટે ગૌરવ લેવાની બાબત છે. માત્ર ચક્ષુદાન કરી અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવવા કોચીનની નીડર મહિલા નિમિત્ત બન્યાં. શ્રીમતી લીલાવતીબહેન ઝવેરીલાલ દંડ ત્યારબાદ પોતે નિષ્ક્રિય ન રહેતાં નાનાંમોટાં કાર્ય કરી આજીવિકા મેળવી લેતાં. એમને કાયમ એક જ વિચાર આવતો જન્મભૂમિ ઘાટકોપર, મુંબઈ છે. પિતાશ્રી ચાંપશી કે મારું જીવન સાર્થક કેમ બને અને હું સમાજને કઈ રીતે માણશી મોમાયા (વરાડિયા)એ તેમનાં લગ્ન કોચીન-નિવાસી શ્રી ઉપયોગી થઈ શકું? આ વિચારને અમલમાં મૂકવા તેઓશ્રીએ ઝવેરીલાલ આણંદજી દંડ સાથે કરાવ્યાં બાદ કોચીન તેમની શ્રીયુત તિલકચંદભાઈ કુંવરજી લોડાયાનો સંપર્ક સાધ્યો અને કર્મભૂમિ બની રહ્યું છે. પોતાના વિચારો વ્યક્ત કર્યા. મમવગરની એકાકી મહિલાના બે પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પત્રવધૂઓના બહોળા આવા ઉમદા વિચારો જાણી શ્રીયુત તિલકભાઈને આનંદ સાથે સંયુક્ત પરિવારનાં આ વડીલ માત્ર કુટુંબનાં જ નહીં, સમસ્ત આશ્ચર્ય પણ થયું. શ્રીયુત તિલકભાઈએ એમને ૨-૩ સમાજનાં વડીલ છે. સમાજના સર્વેને તેઓ સારા, માઠા પ્રસંગે યોજનાઓની જાણકારી આપી. : માંથી ‘વૃદ્ધાશ્રય ગૃહ' નો યોગ્ય માર્ગદર્શન આપે છે. વિચાર એમને યોગ્ય લાગ્યો અને રક્ષા કાર્ય માટે તુરત જ તેમણે કોચીનમાં સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ સંસ્થાપક પોતાના એકમાત્ર રહેઠાણનું વેચાણ કરી એમાંથી રૂ. ત્રણ લાખ ગણાય છે. તેમણે જૈન મહિલા મંડળની સ્થાપના કરી. તેનું જેવી માતબર રકમ ઉપરોક્ત યોજનાને અમલમાં મૂકવા માટે પછીથી શ્રી કોચીન ગુજરાતી મહિલા મંડળમાં રૂપાંતર થયું અને Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy