SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૫૧ ધર્મવીર, કર્મવીર અને પ્રાકૃતભાષા ઉપર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. શ્રી હરગોવિંદભાઈ વી. શાહ, સોનામાં સુગંધરૂપ એટલે કે જ્ઞાન સાથે ક્રિયાનો સમન્વય તેમનામાં ખૂબ સુંદર રીતે જોવા મળે છે. તેઓ છેલ્લાં ૧૫ સૂરજની કિંમત એના પ્રકાશથી, દીપકની કિંમત એના વર્ષથી બે સમય પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ, ઋષિમંડળ ઉજાસથી, પુષ્પની કિંમત એની સુવાસથી છે તે જ રીતે માણસની વગેરે સ્તોત્રપાઠ, બાંધીમાળા, સ્વાધ્યાય, નવી ગાથા, ચૌદ નિયમ કિંમત એની માણસાઈથી છે. –આવું ચુસ્તપણે માનતા જ નહિ ધારવા, અષ્ટપ્રકારી પૂજા, સંથારે શયન, રોજે ઉકાળેલું પાણી બકે જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર હરગોવિંદભાઈનો જન્મ વાપરવું આદિ નિત્યક્રમે અને પાંચતિથિ એકાસણા, ચોમાસામાં વડામાં ૧૯૩૧માં પિતા વીરચંદભાઈ પુંજમલભાઈના વીર બેસણાં, સચિત્તનો ત્યાગ, વર્ષમાં પાંચ પૌષધ, અતિથિ સંવિભાગ સુપુત્ર અને માતા મોંઘીબેનના રાજદુલારા તરીકે થયો. વ્રત, દેસાવગાસિક આદિ ધર્મપ્રવૃત્તિ તેમનામાં પ્રભાવશાલી બાલ્યાવસ્થાથી જ જ્ઞાનરસિક, દેવગુરુભક્તિવંત, ધર્મશ્રદ્ધાસંપન, તીવ્ર મેઘાવી, વિનયી, વિવેકી અને ધારેલું કામ કરી છૂટવાની વ્યક્તિત્વમાં શિખર ઉપર કળશ સમાન શોભે છે. તેમનું જ્ઞાન અને ક્રિયાક્રમ જીવન તપનાં ઘરેણા અને આભૂષણોથી પણ તમન્નાવાળા હોવાથી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી હરણફાળ પ્રગતિ કરતા વાત્સલ્યના સુધાસિંધુસમ હાઈસ્કૂલના પ્રિન્સીપાલપદે વિભૂષિત છે. મહિનામાં પચીસ દિવસ તો અનેકાનેક ટ્રસ્ટોની કામગીરી અંગે ઘરની બહાર રહેવા છતાં વર્ષીતપ, અઠ્ઠાઈ આદિ બિરાજમાન થયા અને સં. ૨૦૨૧માં ધરા વસવાટ બાદ તો અનેક ક્ષેત્રોમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં વિવિધ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી દ્વારા કરેલ છે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી પ્રેમસૂરિશ્વરજી બન્યા. (સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકીગ)માં માનતા મ.સા. અને શાસનપ્રભાવક ૫.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરિશ્વરજી જીવદયાપ્રેમી અનેક સુકૃતોના સદ્ભાગી, નિઃસ્વાર્થ શાસનસેવા મ.સા.ની પાવનનિશ્રામાં સંયમી રત્નાકર ધરાની વિરલ વસુંધરા અને માનવકલ્યાણનાં કાર્યો કરનાર શાસનાનુરાગી. એમનું પાવાપુરી સોસાયટી મધ્યે શ્રી વર્ધમાન સ્વામી જિનાલયની યોગદાન કયાં ક્ષેત્રે નથી એ જ પ્રશ્ન છે? ચાહે ધર્મક્ષેત્રે હોય ઐતિહાસિક અને યાદગાર, ચિરસ્મરણીય પ્રતિષ્ઠામાં આકર્ષક સામાજિક ક્ષેત્રે હોય, કે રાજકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહી ચડાવો લઈને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. ધન્ય છે આવા સંપૂર્ણકાર્ય કુનેહ અને નિષ્ઠાપૂર્વક સુચારુરૂપે પાર પાડે જ. એની ઉદાર દરિયાદિલ શેઠ શ્રી અને સંઘવત્સલ સાધર્મિક વત્સલ, આગવી પુણ્યનિધિ અને ગુણવૈભવ એવાં કે નિરહંકાર અને કુટુંબવત્સલ, સમાજ વત્સલ દાનેશ્વરી રત્નને! લઘુતા, ઉદારતા અને કરુણા, ગંભીરતા અને ધીરતા, મૈત્રી અને આ બંને પૂજ્ય આ.ભ. શ્રીની પાવન નિશ્રામાં જ ભારે પ્રેમ, નિઃસ્વાર્થતા અને સમર્પણતાથી ઘણી મોટી રકમની દબદબાપૂર્વક વડાથી શંખેશ્વરજીનો છ'રી પાલિત યાદગાર સંઘ સખાવતો જે તે ટ્રસ્ટ માટે મેળવી આપવામાં નિમિત્તરૂપ બને જ. કાઢેલ. જેની સુવાસ આજે પણ મણાય છે. તેમના આ | ગચ્છાધિપતિ પ.૫.આ. ભ. શ્રી પ્રેમસરિશ્વરજી મ.સા. સમષ્ટિનાયક જીવનમાં ધર્મસંસ્કારોથી સિંચાયેલ તેમનાં ધર્મપત્ની અને વડીલબંધુ પ.પૂ.આ.ભ.શ્રી સુબોધસૂરિશ્વરજી મ.સા.ની કંચનબેનનો ફાળો અપૂર્વ છે. “પતિના સુખે સુખી અને દુઃખે પ્રેરણાથી સાકાર પામેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં | દુઃખી’ થનાર આ ભવ્ય આત્માને જે હરગોવિંદભાઈએ ચતુર્થવ્રત હામભર્યા હૈયાવાળા તેઓએ પાયાના ટ્રસ્ટી તરીકે તન, મન, ધન સ્વીકારવાની વાત કરી તો તુરત જ તૈયાર. ધન્ય છે આવી સંપૂર્ણ ન્યોચ્છાવર કરી દીધેલ છે. અને રુની તીર્થ પ્રભાવક શ્રાવિકાઓને! પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી. દીકરાને ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સતત પ્રવૃત્તિશીલ રહી નિર્માણ અને ઘરે પણ દીકરા-દીકરી. બધાં જ દેવગુરુધર્મશ્રદ્ધા સંપન્ન. પનોતી જિર્ણોદ્ધારમાં સેવાધર્મની પુણ્યસરિતા વહાવી રહ્યા છે. પુણ્યાઈના ધારકને આવું સદાયે કિલ્લોલ કરતું કુટુંબ મળે! દોમ સમ્યજ્ઞાનની અનન્ય રુચિવાળા તેઓ વૈરાગ્યની વનરાજીમાં દોમ સાહ્યબી હોવા છતાં સાદગીપૂર્ણ, વિનમવાન, સૌજન્યતા, વિહરવા ઉત્સુક હતા પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે ભલે શાલીનતા અને નિરાભિમાનતાના માલિક હરગોવિંદભાઈ સંસારી બન્યા પણ તમન્ના અને જીવન તો સંયમી જેવું જ. નીચેની સંસ્થાઓમાં સમર્પણ ટ્રસ્ટી તરીકે સેવાની બંસરી બજાવી ધાર્મિક અભ્યાસ અતિ અનુમોદનીય ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, રહેલ છે. બૃહત્ સંગ્રહણી, તત્ત્વાથભિગમસૂત્ર, વિતરાગસ્તોત્ર સાર્થ જેવા (૧) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર-શંખેશ્વર અને ' અનેક ગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. તો સાથેસાથે સંસ્કૃત ૨ની તીર્થપ્રભાવક ટ્રસ્ટમાં પાયાના ટ્રસ્ટી, (૨) શ્રી ધર્મમંગલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy