SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ગ, કાળો, કા મથકો પર ૧૨. . અંધજન શાળા, સરત ૮૦૦ ચતુર્વિધ સંઘ શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. શ્રી કિશોરભાઈ ૬. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (મદ્રાસ) ઓફિસર શાહે આ સંસ્થાનો ઘણો સુંદર અને પ્રભાવક વિકાસ કર્યો છે. ૭. બનાસકાંઠા એસોસિએશન, સુરત અધ્યક્ષ ઈગ્લેન્ડના લંડન ખાતે યંગ ઇન્ડિયન વેજિટેરિયન્સ શ્રી ધાનેરા મહાજન પાંજરાપોળ કમિટી મેમ્બર સોસાયટી દ્વારા કવીન ગોલ્ડ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે ૯. યુથ કલબ ઓફ ધાનેરા (સુરત) પ્રમુખ શાકાહાર તથા પ્રાણીઓની સુખાકારી માટે સક્રિય પ્રતિભાઓનું ૧૦. શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્થા મંડળ (સુરત) પ્રમુખ મહાવીર એવોર્ડથી સન્માન કર્યું હતું. દક્ષિણ લંડનમાં કવીન્સ ૧૧, રિમાન્ડ હોમ, સુરત આજીવન સભ્ય ગાર્ડન ખાતે આયોજિત સમારોહમાં પાંચ વિભૂતિઓને આ આજીવન સભ્ય એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં એક માત્ર ગુજરાતી એવા | પ્રવૃત્તિ : બેલ્જિયમ–એન્ટવર્પ સ્થિત શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા)નો ૧. જીવદયાના દરેક ક્ષેત્રે (અ) પાંજરાપોળ અને સમાવેશ થયો હતો. તેમની જીવદયા પ્રવૃત્તિની વિદેશની ધરતી ગૌશાળાને સહકાર, (બ) કતલખાનાના જીવો છોડાવવા, પર થયેલ કદર માત્ર ધાનેરા જ નહીં, બનાસકાંઠા અને ગુજરાત (ક) પ્રાણીઓની દેખરેખ તથા ઓપરેશન કરાવવાં, માટે પણ ગૌરવપ્રદ બાબત છે. (૨) માનવતાવાદી સંસ્થાઓને સહાયરૂપ થવું. (૩) ગરીબોને • બાળપણથી જ જીવદયા-માનવતાના સંસ્કારો મેળવી અભ્યાસ તથા દેવામાં આર્થિક, મેડિકલ સહાય કરવી. આજે વિશ્વસ્તરે પરિવાર, સમાજ અને માતૃભૂમિને ગૌરવ બક્ષી (૪) લેપ્રસી હોસ્પિટલ, ભિક્ષુક ગૃહ, રિમાન્ડ હોમ, રહેલા શ્રી કિશોરભાઈ શાહનો પૂરો પરિચય આપવા તો આખો ઘરડાઘર, અંધજન શાળા, નારી–સંરક્ષણ ગૃહ, અનાથાશ્રમની ગ્રંથ લખવો પડે તેમ છે, ત્યારે તેમણે જીવન સાથે વણી લીધેલ પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સહાય કરવી. ૫. અવાર-નવાર આવતી જીવદયા પ્રવૃત્તિની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે. કુદરતી આફતોમાં માનવતાનાં કાર્યો. ૬. નેત્રયજ્ઞો તથા શ્રી કિશોરભાઈને લેખન પ્રવૃત્તિ પ્રત્યે શોખ અને ઓપરેશન કેમ્પો કરવા. ૭. ભૂકંપ-કુદરતી હોનારતોમાં અભિગમ હોવાથી “દોસ્ત'ના ઉપનામથી જાણીતા છે. મદદરૂપ બનવું. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વાચન, ચિંતન શ્રી કીર્તિભાઈ મણિલાલ વોરા અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને સંસ્કાર ઉચ્ચ કોટિના છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવનાર પરમ વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું કંઈ જ અભિમાન જોવા પૂજનીય માતાપિતા લીલાવંતીબહેન મણિલાલ વોરા કે જેમણે મળશે નહીં. તેમના સુપુત્ર શ્રી કીર્તિભાઈ મણિલાલ વોરામાં સુસંસ્કારોનું - જીવદયા ક્ષેત્રે નામના ધરાવતી શ્રી શાંતિનાથ ચેરિ. ટ્રસ્ટ, સંસ્કરણ કર્યું, જેના પ્રભાવે શ્રી કીર્તિભાઈને તેમનાં ચરણ પ્રક્ષાલનમાંથી જ શાસનસેવાનો વારસો મળ્યો. સુરતના આદ્યસ્થાપકે વિશ્વસ્તરે જીવદયા પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવી આખું જીવન જીવદયા-માનવતાનાં કાર્યોમાં સમર્પિત કરી આવા ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈએ પોતાના જન્મ પહેલાં દીધું છે ...! જ પૂ. પિતાશ્રીની છત્રછાયા ગુમાવી દીધી, છતાં દેવ-ગુરુ-ધર્મ નીચેની સંસ્થાઓમાં સેવા-ફૂલ ખીલવી રહ્યા છે...... પ્રત્યે અવિચલ શ્રદ્ધા ધરાવનાર તેમનાં પૂ. માતુશ્રીએ ખૂબ જ હિંમત રાખીને તેમનાં સંતાનોને ઉછેર્યા અને તેમાં ભળી શ્રી નં. સંલગ્ન સંસ્થાઓનાં નામ હોદો કીર્તિભાઈની પોતાની પ્રખર બુદ્ધિમત્તા, પ્રબળ વ્યક્તિત્વ અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) મેને. ટ્રસ્ટી સાહસિકતાના ગુણોની કાબેલિયત, જેને કારણે તેઓ એવોકેટ મણિબહેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ, ધાનેરા ટ્રસ્ટી બન્યા. વૃંદાવન ગૌશાળા-જીવાપર (જસદણ) ખજાનચી ૪. શ્રી મંત્રાધિરાજ આરાધક ટ્રસ્ટ (સુરત) શાસનસમ્રાટ પ.પૂ.આ.ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.ના બ્યુટિ વિધાઉટ ક્રુઅલ્ટી, એક્ષ. ડાયરેકટર, સમુદાયમાં પૂ.સા. શ્રી ઉદ્યોતયશાશ્રીજી મ.સા. (બા મહારાજ) સુરત શાખા કમિટી મેમ્બર અને પૂ.સા. શ્રી તરુણયશાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) તરીકે જાણીતાં છે. શ્રી કીર્તિભાઈના ભાણેજે ૧૮ વર્ષની નાની વયમાં = = $ પ્રમુખ રે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy