SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯૬ ચતુર્વિધ સંઘ અનાર્ય પ્રદેશની વિચરણની યાદ કરાવે છે. જૈન સાધુ જેવો તેઓ જૈનશાસ્ત્ર વિષયક વિશાળ જ્ઞાન ધરાવતા હતાં. વેષ-માત્ર ટુંકી લંગોટીને કારણે કુતરાઓ તેમને ભસતાં. તેમની સંસ્કૃત, પ્રાકૃત ભાષા પર તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. જેના પાસે હાથમાં દંડ પણ ન હોવાને કારણે કૂતરાંઓ સહજ રીતે પરિણામે બધા આગમ ગ્રંથોનું એમને સુવ્યવસ્થિત રીતે નજીક આવી જતાં અને કરડી પણ લેતાં. તેઓ કદી કુતરાને પરિશીલન કર્યું હતું. હસ્તપ્રત વાંચન વિદ્યામાં તેમણે પ્રાવીય ભગાડવાની કે મારવાની ચેષ્ટા સુધ્ધાં કરતાં નહીં. તેઓને કદી મેળવ્યું. તેઓ વારંવાર પૂ. શ્રી જંબુવિજયજી મ. શ્રી પાસે કુતરા પ્રત્યે રોષ કે ચીડની લાગણી પણ ઉપજતી નહીં. તેઓ જતાં, ચર્ચા-વાર્તા કરતા અને મ. શ્રીને તેઓના હસ્તપ્રત માનતા કે આ તો કુતરાની સહજ પ્રકૃતિ-સ્વભાવ છે. વળી કાર્યમાં યથાશક્તિ મદદ કરતાં. જીવનના અંતિમ તબકકામાં તેઓ કુતરાં કરડે ત્યારે તેઓ કદી ઇંજેકશન-દવા જેવી સારવાર કરતાં અમદાવાદના એલ.ડી.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીમાં પાણી નહીં. કૂતરાં કરડે અને જે ઘા પડે તેના પર તેઓ થોડો મરચાંનો કેટલોક સમય રોકાયલ હતાં અને ત્યાંના હસ્તપ્રત વિભાગમાં ભૂકો ભભરાવી દેતાં. સામાન્ય-સહજ છે કે તેમને મરચાની પોતાની સેવાઓ આપી હતી. ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ભૂકી અસહ્ય પીડા કરે જ પરંતુ આત્મજ્ઞાની, સાધક સમજતાં કે વગેરે ક્રિયાઓ નિયમિતપણે અચૂક કરતાં. આચારાંગસૂત્રનું આ પીડા તો દેહની પીડા છે, આત્માની નથી. આવી પીડાથી પઠન નિયમિત રીતે કરતાં દિવસે કદી આરામ કરતાં નહીં. અશુભ-વેદનીય કર્મનો ક્ષય થાય છે જેથી આત્માને આનંદ છે, સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી મૌન રાખતાં. પ્રસન્નતા છે માની જે કોઇ મુશ્કેલી-પીડા-વ્યાધિ આવે તેને ૧૯૯૫માં સમતાભાવે સમાધીપૂર્વક તેમણે દેહ ત્યાગ પ્રસન્ન ચિત્તે, સમતાભાવે સહન કરી લેતાં. આ તેમની દેહાતીત કર્યો. પંચમઆરામાં ઉત્કૃષ્ટ ધર્માચરણ કરતાં શ્રી જોહરીમલજીને દશાનું સુંદર શબ્દચિત્ર છે.... શત શત વંદન ! प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी ( સ હિંદ અનુમોના નિકાલ भाग्यहीना न पश्यन्ति - बहुरत्ना वसुंधरा । સ્વ. હિંમતલાલ એન. શેઠ - મદ્રાસ તાઝન परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च । ના કારક ન કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy