SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૭૨૯ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, વર્ધમાન તપનો પાયો કરેલી. ૨૯ ઓળી વર્ષ, ધીરુભાઈની ભાણેજ, સંસારી નામ રેખાબહેન, પિતાપૂર્ણ, સિદ્ધાચલજીનાં છટ્ટ–અમ શત્રુંજય તપ દિવાળીનાં છટ્ટ- વસંતભાઈ, માતા ભાનુબહેન, ગામ-પાલિતાણા. કરેલી ૨૪ ભગવાનનાં એકાસણાં, વીશસ્થાનક તપ, જ્ઞાનપાંચમ, તપસ્યા-અટ્ટાઈ, કોટિશીલા તપ, વર્ધમાન તપનો પાયો, ૨૨ મૌનઅગિયારશ, નવપદજીની ઓળી, એકધાનથી વર્ષી તપ, પોષ ઓળી પૂર્ણ, નવપદજીની આળી, જ્ઞાન પાંચમ, દિવાળીનાં છઠ્ઠ, દશમી, ચેત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત પોષ દશમ, ચૈત્રી પૂનમ, રત્નત્રય તપ, ગૌતમકમળ તપ, યાત્રા. શત્રુંજય ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા, શત્રુંજયમોદક તપ. (૨) સાધ્વીજી કીર્તનાપ્રજ્ઞાશ્રીજી મ.સા. હાલ (૬) સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય ૧૧ દીક્ષા પર્યાય-૨૯ વર્ષ, ધીરુભાઈની પુત્રી, સંસારી નામ વર્ષ, ધીરુભાઈની પુત્રી, સંસારી નામ રીટાબહેન, પિતાકિરણબહેન, પિતા ધીરજલાલ, માતા મંજુલાબહેન, ગામ ધીરજલાલ, માતા મંજુલાબહેન, ગામ-ધારગણી (હાલ તળાજા). ધારગણી, હાલ–તળાજા. કરેલી તપસ્યા–પાંચ ઉપવાસ, ૬ કરેલી તપસ્યા–અટ્ટાઈ, ૯ ઉપવાસ, શત્રુંજય તીર્થ, મોક્ષદંડ તપ, ઉપવાસ, ૮ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ગણધર તપ, રત્નત્રીય તપ, વીશસ્થાનક તપ, નવપદજીની ઓળી, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિ તપ, વરસી તપ, ધર્મચક્ર તપ, વર્ધમાન તપનો પાયો, ૩૨ ઓળી પૂર્ણ, શત્રુંજય મોદક તપ, જ્ઞાન ચત્તારી-અટ્ટ-દસ-દોય (અષ્ટાપદ તપ), વીશ સ્થાનક તપ, પાંચમ, પોષ દશમ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની છઠ્ઠ કરી સાત યાત્રા, નવપદજીની ઓળી (એકધાનથી), વર્ધમાન તપનો પાયો, ૪૬ દિવાળીનાં છટ્ટ, વરસી તપ વગેરે. ઓળી પૂર્ણ, પ00 આયંબિલ, જ્ઞાનપાંચમ, મૌનઅગિયારસ, * શ્રી નડિયાદ નગરમાં પ્રાચીન સંપ્રતિકાલીન દિવાળીનાં છઠ્ઠ, શત્રુંજય તપ, સહસ્ત્રકુટ તપ ચાલુ, પોષ દશમી, આદિનાથ-અજિતનાથ આદિ પ્રાચીન જિનબિમ્બોથી અલંકત કંઠાભરણ તપ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને ભવ્ય કોરણીમય શિખર-ભમતી-રંગમંડપથી વિભૂષિત સાત યાત્રા. જિનાલયો છે. તીર્થદર્શન જેવો મહાન લાભ છે. યાત્રિકભવન(૩) સાધ્વીજી હિતપૂણશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય ભોજનશાળાની સુવિધા છે. જેનો અનેક ભાવિકો લાભ લે છે. ૨૨ વર્ષ, સંસારી નામ હંસાબહેન, પિતા જમનાદાસભાઈ, માતા ચંપાબહેન, ગામ-તળાજા (હાલ ભાવનગર). કરેલી તપસ્યાપાંચ ઉપવાસ (ત્રણ વખત), અઠ્ઠાઈ, કોટિશીલા તપ, નવપદજીની * પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.ભ. વિજયભુવનઓળી, વર્ધમાન તપનો પાયો, ૧૯ ઓળી પૂર્ણ, જ્ઞાન પાંચમ, ભાનુસૂરીશ્વરજી મ.સા.ને કોટી કોટી વંદના. મેરૂતેરશ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત * ૫.પૂ. ૩૬ કરોડ નવકારમહામંત્રજાપક વૈરાગ્યયાત્રા. વારિધિ કોટી કોટી વંદનીય આ.ભ. શ્રી વિજય યશોદેવ(૪) સાધ્વીજી યશપ્રજ્ઞાશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય- સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના હાલમાં નડિયાદ વિરાજમાન ૨૦ વર્ષ. સંસારી નામ નયનાબહેન, પિતા હિંમતલાલ, માતા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. આદિ ગજરાબહેન, ગામ-સાંગાવદર (હાલ ભાવનગર). કરેલી પરિવારને તથા તેમનાં આજ્ઞાવર્તી પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી તપસ્યા : અઠ્ઠાઈ (બે વાર), ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, સિદ્ધિ શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. આદિ પરિવારને કોટી કોટી તપ, કંઠાભરણ તપ, ગણધર તપ, ગૌતમકમળ તપ, રત્નત્રયી વિંદના.. તપ, વીશસ્થાનક તપ, વર્ધમાન તપનો પાયો, ૨૯ ઓળીપૂર્ણ, * નડિયાદનગરમાં થયેલ ૨૦ ઉપવાસ સમેતશિખર નવપદજીની ઓળી, છઠ્ઠ કરીને જ્ઞાન પાંચમ, પોષદશમી, વરસી તપ, સિદ્ધિતપ-શ્રેણીતપ, ક્ષીરસમુદ્રતપ આદિ વિવિધ તપતપ ચાલુ, શત્રુંજય તપ, સાત યાત્રા, દિવાળીનાં છઠ્ઠ, ચૈત્રી પૂનમ, સુકૃતોની અનુમોદનાર્થે... શત્રુંજયની ૯૯ યાત્રા. સૌજન્ય સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી : સંસારી નામ વિમળાબહેન. છે અને શ્રી નડિયાદ જૈન શ્વે. મૂ.પૂ. તપ. સંધ : (૫) સા. રમ્યગુપમશ્રિીજી : હાલ દીક્ષાપર્યાય-૧૪ | અ. સૌ. મંજુલાબહેન પ્રવીણચંદ્ર બાપુલાલ વાલવોડવાળા). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy