SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૮૧ ઘરે આવીને પિતાશ્રીએ, પ્રભાવતીબહેનને કહ્યું : “બેટા! છાંટણાં કપડાં ઉપર નાખ્યાં હતાં અને ત્રણે જણાએ અક્ષતથી હવે તારું કાર્ય સિદ્ધ થશે.” નૂતન દીક્ષિતને વધાવ્યાં. મહા વદિ ૨-ના માતાએ પ્રભાવતીના કપાળમાં કુમકુમનો કેવી દીક્ષા! ન ઠાઠમાઠ! ન કોઈ મુહૂર્ત! ચાંદલો કરી, હાથમાં અક્ષત તથા શ્રીફળ આપીને આશીર્વાદ ત્યારબાદ સહુ ઉમરાળા ગામના દેરાસરમાં આવ્યા. આપ્યા કે “બેટા! તારી મનોકામના ફળીભૂત થાઓ! ભવ નવદીક્ષિતે જાતે પ્રભુ સમક્ષ ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ વિસ્તાર પામજે અને અમને પણ તારજે!' ' લીધું. વાડીલાલભાઈએ શ્રી સંઘને સર્વ વાત જણાવી અને આખરે પિતા-પુત્રી સાંજે ગોધૂલિ સમયે ઘરેથી નવદીક્ષિતને સાચવવાની ભલામણ કરી. સંઘે હા પાડતાં પોતે પ્રતિક્રમણના બહાનાથી કટાસણું લઈને બહાર નીકળ્યાં અને શ્વસુરપક્ષના લેખિત કાગળો લેવા બહારગામ ગયા. આ બાજુ સંઘે ગોધરા થઈને બોટાદ પહોચ્યા. ત્યાં પૂ. આ. શ્રી અમૃતસૂરિજી સાંજે નવદીક્ષિતને ઉમરાળા છોડી જવાની વાત કરી!..છેવટે મ. સા.ને વાડીલાલભાઈએ પોતાની પુત્રીની દીક્ષાની વાત મણિબહેનની સલાહ મુજબ દીવાળીમાં સાથે તેઓ ૩ માઈલ દૂર જણાવી, પરંતુ શ્વસુર પક્ષની અનુમતિ ન હોવાથી તેઓ પણ દીક્ષા પીપરાળી ગામે ગયાં. સંઘની રજા લઈને ઊતર્યા. આપવા માટે તૈયાર ન થયાં! આ બાજુ વાડીભાઈને મંજૂરીના લેખિત કાગળો મળી છેવટે પ્રભાવતીબહેને પોતાના ઉપકારી સા. શ્રીગુણશ્રીજી ચૂક્યા હતા. એ કાગળો લઈને ખંભાત ગયા. ત્યાં સા. શ્રી મ. પાસે જઈને છાની દીક્ષા લેવા અંગે પોતાની ભાવના જણાવી ગુણશ્રીજીના પ્રગુણીને કાગળો બતાવી તેમનો આજ્ઞાપત્ર મેળવી કે-“હું સ્વયં એકલી સારા સ્થળમાં જઈ જાતે કપડાં પહેરી પછેગામ ગયા. ત્યાં સા. શ્રી ગુણશ્રીજીને પત્રો વંચાવ્યા. તેમણે કાર્યસિદ્ધિ કરીશ!” નૂતન દીક્ષિતને પછેગામ લઈ આવવા જણાવ્યું. ત્યાંથી વાડીભાઈ મુમુક્ષુની આશા નિરાશામાં પલટાઈ ન જાય તે માટે તથા મુનીમજી ઉમરાળા થઈને પીપરાળી આવ્યા. બધી વાત થઈ. સાધ્વીજી ભગવંતે સહાનુભૂતિ સાથે દીક્ષાનાં સર્વ ઉપકરણ છેવટે બીજે દિવસે ગુરુ-શિષ્યાનું મિલન થયું. મહા વદિ ૧૩ના આપ્યાં. દિવસે સા. શ્રી ગુણશ્રીજીએ દેરાસરમાં–ઠવણી મૂકીને કરેમિ બોટાદથી વાડીભાઈ, મુનીમજી, પ્રભાવતીબહેન તથા ભંતે” ઉચ્ચરાવ્યું. એ શુભ દિવસ હતો વિ. સં. ૧૯૯૨ મહા દીવાળીબાઈ (સા. શ્રી ગુણશ્રીજીનાં પ્રગુણીનાં સંસારી બહેન) વદિ ૧૩નો! ૧૩ મહિના સુધી અજોગી રહ્યાં. એ દરમ્યાનમાં ઉમરાળા આવ્યાં. ત્યાં સા. શ્રી ગુણશ્રીજી મ.ના સુપરિચિત પણ તેમનાં વિનય–વૈયાવચ્ચના અભુત ગુણો જોઈને આગેવાન શ્રાવિકાઓ “સા. વિનયશ્રીજી'ના હુલામણા ઉપનામથી બોલાવતા મણિબહેન નામે સુશ્રાવિકા હતાં. વાડીભાઈએ તેમને સાધ્વીજીની ચિટ્ટી વંચાવી. તેમાં લખ્યું હતું કે “આવનાર બહેનને તમે યોગ્ય થઈ ગયાં. ખંભાતમાં પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કરીને કપડવંજમાં પૂ. સહાય આપજો.” આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે નાની તેમજ મોટી દીક્ષાની ક્રિયા થઈ. આ પ્રસંગે તેમના સંસારી પિતાશ્રીએ ખૂબ મણિબહેને કહ્યું કે-“આ રીતે છાની દીક્ષા માટે અહીંનો જ ઠાઠમાઠથી ઉજવ્યો હતો. સંઘ મંજૂરી નહીં આપે પરંતુ તમે અહીંથી ૨IT ગાઉ દૂર દડવા માતાનું મંદિર છે, ત્યાં જાઓ. ત્યાં આ કાર્યમાં કોઈ અંતરાયરૂપ આ રીતે ઘેઘૂર વડલા નીચે સ્વયમેવ વેષ પહેરી દીક્ષા નહીં બની શકે.” લેનાર આ સાધ્વીજી આજે ૧૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓને વડલાની જેમ વાત્સલ્યની શીતળ છાયા આપતાં સુંદર સંયમનું આખરે ચારે જણાં રાત ત્યાં રોકાઈને બીજે દિવસે વહેલી પાલન તેમજ શાસનપ્રભાવના કરાવી ગયાં. પૂજ્યશ્રી ગયે વર્ષે જ સવારે હજામને સાથે લઈને ઉપરોકત મંદિર પાસે પહોંચ્યાં. કાળધર્મ પામ્યાં. પ્રભાવતીબહેનના આનંદનો પાર ન રહ્યો. મુંડન કરાવીને ત્યાં એક ટેકરાની પાછળ ઠંડા પાણીથી સ્નાન કરીને દીવાળીબાઈની સૂચના મુજબ વડલાની છાયા નીચે નવકાર મંત્ર ગણતાં ગણતાં પૂર્વ દિશા સામે મુખ રાખીને સ્વયમેવ સાધ્વીજીનો વેષ ધારણ કરી લીધો! ! ! પિતાશ્રીએ તથા દીવાળીબાઈએ મંગળ રૂપ કેસરના એ જં, રહી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy