SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૦૩ શ્રમણીસંઘનું યોગદાન સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં જૈન ધર્મમાં તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના કરે છે મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. ત્યારે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.–સાધુ સાધ્વી, “સ્ત્રીમાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું શ્રાવક, શ્રાવિકા જૈન ધર્મમાં આ ચતુર્વિધ સંઘનું અત્યંત નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા; મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પોતાના સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ત્રરમિ, ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેનોના મુખ્ય બે વિભાગ છે પ્રાચ્ચેવ દિન્ જનયતિ ફુરદંશુ જાલમ્ II” શ્વેતાંબર અને દિગંબર, પણ બંને મતમાં ચતુર્વિધ સંઘને સ્થાન હે ધન્ય માતા! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજારો છે....જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પુત્રને જન્મ આપે છે, પણ આપ જ ધન્યમાતા–જનની છો જે પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમાં પદમાં ‘સાહૂણં' પદ આવે છે. તીર્થકરને જન્મ આપે છે–તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ-સાધ્વી બંને દિશાઓ તો દશ છે. પણ પૂર્વ દિશા પૂજ્ય છે, કારણ કે સૂર્યને પરમેષ્ઠિપદે બિરાજિત છે. જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે. જન્મ આપે છે. તેમ તમે પણ તીર્થકરને જન્મ આપો છો. તેથી પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે. ધર્મતીર્થના હે માતા! તમે જગતુપૂજ્ય છો અને વંદનીય છો જૈન ધર્મના વિકાસ–પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવંતો-આચાર્ય મહાન કલ્પસૂત્રમાં' ભદ્રબાહુ સ્વામી યક્ષા-યક્ષ દિના માટે ખૂબ ભગવંતોએ જે ફાળો આપ્યો છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે. જ મહત્ત્વપૂર્ણ શબ્દો વાપરે છે “પુત્તી સમાં સીસા” પુત્રી સમાન બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની શિષ્યા. માતાની પ્રતિમા તીર્થંકર સહિત છે, પણ તીર્થકરના પિતાની આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે. રક્ષિતસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે આબુ, દેલવાડા, રાણકપુર વ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય કે આ બે મહાપુરુષના ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્યાઓએ પૂજનીય છે. જેનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ કરી છે. તેની સ્મૃતિમાં રક્ષિતસૂરિ અને મહાગિરિના જેવા પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવા સહિત જૈનાચાર્યનાં નામ આગળ “આર્ય' શબ્દ મૂકવામાં આવ્યો છે. તે આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં ઇતિહાસપ્રસિદ્ધ છે. પટનામાં આ મહાસતી સાધ્વીઓનો પૂજનીય માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગોદમાં લઈ બેઠેલી છે. પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથો સાક્ષી આપી રહ્યા છે. જૈન શાસ્ત્રોમાં કલ્યાણકોનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ વિદ્વદ જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ.સા.નું નામ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબોધ પ્રથમ ૫૬ દિગુકુમારિકા પ્રભુજન્મનો મહોત્સવ મનાવે છે. યાકિની મહત્તરા નામના મહાન સાધ્વી દ્વારા થયો છે. અત્યંત જેનોમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ.સા. પોતાને યાકિની મહત્તરા છે તે ‘ભરફેસર બાહુબલીની સઝાય. આ સૂત્રની ગાથામાં સુનુ એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રોમાં સ્મરે છે. મહાત્માઓ ને મહાન શ્રાવકોને વંદના કરવામાં આવે છે. તે લોકોક્તિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કોઈ સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી ઉબોધન ન કરી શકતા તેવું ઉબોધન આ મહાન આર્યા સાધ્વી મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણનું આ સૂત્ર નિર્ભીકપણે આચાર્યને કરતાં અને તેઓ ખૂબ જ ભાવપૂર્વક જૈનાચાર્યો–ઉપાધ્યાયો–સાધુ ભગવંતો-સાધ્વીજી મહારાજ, ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતા. અનેક શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીનો ઇતિહાસ જોડાયો છે. ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે-“ઇચ્ચાઈ સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ.સા. ને મહાસઈઓ, જયંતિ અકલંક શીલકલિઆઓ, અજ્જવ વજ્જઈ સાધ્વીજી મહારાજે ધા નાખી : “તમારા જેવા આચાર્ય હોય અને જાસિં, જસ પડતો તિહુઅણ સયલે” ....સુલતા-ચંદનબાળા સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા કરવા ઇત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે તેથી આજે પણ આચાર્ય બનાવ્યા છે?” અને પૂ. આચાર્ય ભગવંતે સાધ્વીસંઘની સમસ્ત ત્રણ જગતમાં તેમનો યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ કર્યો. આચાર્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy