SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચતુર્વિધ સંઘ ધર્મ પામે, તે ઉદ્દેશથી ખૂબ ભક્તિ કરતા. સં. ૨૦૦૦માં ઉપકારી ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથીમાલેગામથી માંડવગઢનો સંઘ ગુરુભગવંતની નિશ્રામાં નીકળેલ. * પોતાના લઘુબાંધવ સાથે હાલારનાં ગામોમાં તેમાં પોતે સંઘમાં જોડાનાર ભાવિકોને સોનામહોરની પહેરામણી નવકારનો નાદ જગાવીને ઘેર ઘેર નવકારને વહેતો કર્યો. * ૩૪ કરેલ. તેથી સંઘ કઢાવનાર કરતાં પણ પોતે પ્રભાવના દ્વારા વધુ ગામોમાં આદિનાથ ભગવાનના ફોટાઓ શાસનપ્રભાવનાપૂર્વક લાભ લીધેલ. ગામજમણ, પ્રભાવનાઓ વ. સાથે પધરાવ્યા. * હાલારની સં. ૨૦૧૧માં પોતાના એકના એક લાડકા વળી બુદ્ધિના પ્રજાને પાલિતાણાની યાત્રા કરાવવા માટે ભાવિકોને ઉપદેશ તેજસ્વી ઓજસ્વી એવા પુત્રરત્નને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પૂ. આપી, તૈયાર કરી, અનેકોને ગિરિરાજની યાત્રા કરાવી. * સાત પંન્યાસજી ભગવંતનાં ચરણોમાં સોંપી દઈને, ગુરુદેવ કુંદકુંદ વિ. વ્યસનનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, નવકારશી, અટ્ટમ, મ.ના શિષ્ય તરીકે લોણાવાલામાં ભવ્ય મહોત્સવપૂર્વક, લોકોને આયંબિલો, એકાસણાં વ. અનુષ્ઠાનોનું જ્ઞાન આપી, સમજણ આશ્ચર્ય અને આનંદ પમાડે તેવી રીતે દીક્ષા આપી. તે મુનિશ્રી આપીને તૈયાર કર્યા. અનેકોને દીક્ષા માટે પ્રેરણા કરીને દીક્ષા વજસેન વિજયજી મ. આજે ૫૦ વર્ષનો દીક્ષા પર્યાય પૂર્ણ કરી અપાવી. જ્ઞાન-ધ્યાનમાં મગ્ન, અનેક મહાત્માઓને સંયમયોગમાં સહાયક આરાધનાધામમાં જેઠ વદ-૬ના બુધવારની સવારે ૭થઈ રહ્યા છે. ૧૩ મિનિટે સળંગ ૧૧ દિવસથી રાત-દિવસ ચાલતા નવકારસં. ૨૦૧૩માં શંખેશ્વરમાં પંન્યાસજી શ્રી ભદ્રંકર- મંત્રનું સ્મરણ કરતાકરતા કાળ -" ધમેન પામ્યા. વિજયજી મહારાજની નિશ્રામાં એમનાં ધર્મપત્ની જીવીબહેને તેઓનું આંતરિકે યોગદાન-આજે હજારો હાલારી વિસા ઉપધાન કર્યા. પછી માંઢા આવ્યાં. ત્યાં જીવીબહેનને આઠ દિવસ ઓસવાળોને ધર્માભિમુખ બનાવી ગયું. તાવ આવ્યો. નવકારમંત્રની ધૂન ચાલતી હતી ત્યારે સમાધિપૂર્વક આજે હાલાર તીર્થની વિજયપતાકા ગગનમાં લહેરાય છે. જીવીબહેન કાળધર્મ પામ્યાં. તેમના ધર્મમય જીવનની તેમાં પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજીનું નામ અવ્યક્ત રીતે અનુમોદનાર્થે મહોત્સવ કરવાનું નક્કી કર્યું. પ્રસરી રહ્યું છે. પોતાના લઘુબંધુ મુ. શ્રી કુંદકુંદ વિ. મ. હાલાર પધાર્યા, સૌજન્ય : શ્રી મોહનલાલ દેવરાજ ખીમશીયાની સ્મૃતિમાં મહોત્સવનો પ્રારંભ થયો અને વૈશાખ સુદ ૧ના શુભદિને મોતીબેન મોહનલાલ ખીમશીયા નાઈરોબી (કેન્યા) લઘુબંધુશ્રીને વિચાર આવ્યો કે મોટાભાઈએ મને સંસાર પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ કાદવમાંથી બહાર કાઢ્યો તો મારી ફરજ છે કે મારા વડીલ બંધુશ્રીને સંયમી બનાવવા. તે વાત કરવા માણેકભાઈને એક કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ આંબાની વાડીમાં તેડી ગયા. સંસારની અસારતા તો તેમનાં ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા મનમાં હતી જ. તેથી ભાઈના સ્નેહપૂર્ણ વાત્સલ્ય તેમને ભીંજવી ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનદીધા અને ધર્મરાજની જીત થઈ. બે જ દિવસમાં બધું હિસાબ- પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી કિતાબ વગેરે આટોપીને સં. ૨૦૧૩ના વૈશાખ સુદ-૩ના દિવસે મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીહજારો માનવ મહેરામણ વચ્ચે ચાલી રહેલા મહોત્સવમાં જ ભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધમમસતી જઈ રહી હતી તે ભાગવતી પ્રવ્રજ્યાને અંગીકાર કરી, પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી વિ. ગણિવર્યશ્રીના શિષ્યરત્ન તરીકે માણેકચંદભાઈમાંથી એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક મુનિરાજ શ્રી મહાસેન વિજયજી અણગાર બન્યા. ગુરુદેવની ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવનાઆજ્ઞા પ્રમાણે ૩૦-૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરમાં વિચરી આ સેવે તેમના જીવનનો કેમ બની રહ્યા. સે. ૨૦૧૦માં સતત પરોપકારના ભાવ સાથે સ્વ-પર કલ્યાણમાં મગ્ન રહેતા. પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ ત્યારથી સં. દીક્ષા પછી ઉપકારી ગુરુદેવ આદિ મહાત્માઓનાં પવિત્ર પગલાં - ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરી–ખજાનચી તરીકે આ હાલારની ધરા ઉપર કરાવી, હાલારી પ્રજાને અધ્યાત્મયોગી, રહી સુંદર વહીવટ ઉપધાન વહન કર્યા. ત્યાર પછી વયોવૃદ્ધ અજાતશત્રુ અણગારનાં દર્શનનો અનુપમ લાભ અપાવેલ. પિતાશ્રીના કારણે સંયમ સ્વીકારવામાં વિલંબ છતાં આઠ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy