SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પર૯ પાઠશાળાઓ આદિનાં નિર્માણ માટે આદેશ આપ્યો. આ વિહાર કાર્યો કરવાની, પુસ્તક-પ્રકાશનની અને જ્ઞાન તેમ જ ધર્મની દરમિયાન અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, ઉદ્યાપનો, ઉપધાન વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવાની વિશાળ યોજના બનાવી. તપ, પગપાળા છ'રિ પાલિત યાત્રા સંઘો આદિ અનેક ધાર્મિક તનુસાર, મંદસૌર મુકામે નઈ આબાદીમાં ભવ્ય જ્ઞાનમંદિરકાર્યક્રમો થયા. પૂજ્યશ્રીએ આ કાર્યો દ્વારા અનેક શ્રીસંઘો પર આરાધના મંદિર તૈયાર થઈ ગયું છે. આજે ચતુર્વિધ સંઘ તેનો ઉપકારની અમીવર્ષા કરી. પરિણામે ત્યાંના શ્રીસંઘોએ પૂજયશ્રીના અનુભવ લાભ ઉઠાવે છે. પૂજ્યશ્રીએ અનેક સ્થાનોમાં પૂજ્ય પ્રભાવથી આકર્ષાઈને તેઓશ્રીને ભવ્ય સમારોહપૂર્વક ચિત્તાખેડા ગુરુદેવની ચિરસ્થાયી સ્મૃતિ માટે ગુરુમંદિરો બનાવરાવી (મંદસૌર જિલ્લા)માં વીરનિર્વાણ સં. ૨૫૦૧માં મહા સુદ ૩ના ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી તેમના પાવન દિવસે આચાર્યપદથી અલંકૃત કર્યા. તે પછી, ઇન્દોર- બે સંસારી ભાઈઓ, વયોવૃદ્ધ પિતાશ્રી, બે ભાણેજ આદિ અનેક વલ્લભનગરના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સગાંસંબંધી સંયમમાર્ગના યાત્રી બન્યાં છે. ધન્ય હો એવા સંઘોએ પૂ. આ.શ્રીને “માલવકેશરી'ની પદવીથી વિભૂષિત કર્યા. ગુરુદેવશ્રીને અને તેઓશ્રીની સંયમસાધનાને! રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેકવિધ શાસન સૌજન્ય : સુયશ પિયુષપાણિ ટ્રસ્ટ, મુંબઈ પ્રભાવનાનાં કાર્યો કરી, પૂજ્યશ્રી પાલિતાણા તથા શંખેશ્વરજીની વ્યાખ્યાનવિશારદ, પરમ શાસનપ્રભાવક તીર્થયાત્રા નિમિત્તે ગુજરાત પધાર્યા. અત્યંત આનંદપૂર્વક અનેક તીર્થોની યાત્રાઓ કરી. સુરત-નવાપુરામાં શ્રીસંઘના આગ્રહથી પૂ. આચાર્યશ્રી વિજયકનકરનસૂરિજી મ. ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન શહેરના ઇતિહાસમાં અંકિત પતિતપાવની ગુણવંતી ગુજરાતની ભૂમિ પર વસેલા ધંધુકા કરવા યોગ્ય અનેક ધાર્મિક કાર્યો થયાં. સ્વ પૂજ્ય ગુરુદેવ પાસેના ધોલેરા ગામે શેઠશ્રી રતિભાઈનાં સગુણી ધર્મપત્ની સૌ. આચાર્યશ્રી વિજયસુરેન્દ્રવિજયજી મહારાજની પુણ્યતિથિ પ્રસંગે મણિબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૮૨ના મહા સુદ ૧૩ના શુભ ૩૬ છોડનું ઉદ્યાપન, અહંતુ પૂજન આદિ ભવ્ય કાર્યક્રમોથી દિને એક પુત્રનો જન્મ થયો. ધર્મપ્રેમી માતાપિતાની શીળી છાયામાં શહેરની પ્રજા ઘણી જ પ્રભાવિત થઈ. એ સાથે ગુજરાત ઊછરેલા બાળકે વતનમાં જ ચાર ગુજરાતી ધોરણનો અભ્યાસ પ્રદેશમાંથી પ્રથમ વાર સુરતથી નાગેશ્વરજી મહાતીર્થના પગપાળા કર્યો. ત્યાર બાદ પાલિતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં તથા છ'રિ પાલિત સંઘના ૫૦ દિવસનો અભૂતપૂર્વ કાર્યક્રમ ઘડ્યો. સોનગઢ શ્રી જૈન ચારિત્રરત્નાશ્રમમાં પાંચમી ઈગ્લિશ સુધી સેંકડો ભાવિકો અને ૭૭ ઠાણા સાધુ-સાધ્વીજી સાથેનો આ અભ્યાસ કર્યો. સાથે સાથે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ વગેરેનો ઐતિહાસિક સંઘ ઠેર ઠેર પ્રભાવના કરતો નાગેશ્વરજી મહાતીર્થ ધાર્મિક અભ્યાસ પણ ત્યાં જ કર્યો. પાલિતાણા ગુરુકુળમાં ભણતી પહોંચ્યો અને પ000 ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં વખતે દર રવિવારે સર્વ વિદ્યાર્થીઓ સાથે ગિરિરાજની યાત્રા સંઘપતિઓની તીર્થમાળનો ઉત્સવ ઊજવાયો. પુનઃ રાજસ્થાન- કરવાનો ક્રમ હતો. યાત્રા કરીને નીચે આવતાં, શ્રી જૈન સાહિત્ય મધ્યપ્રદેશ ગયા હોવા છતાં સુરતના કતારગામમાં શ્રી કાંતિભાઈ મંદિરમાં બિરાજતા પૂ. ગુરુદેવોને વંદન કરવા જતા. ત્યાં પૂ.આ. ચોકસીના માર્ગદર્શન તળે શ્રી કાંતિભાઈ જેકિશનદાસ વખારિયા શ્રી વિજય મોહનસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂ.પં. શ્રી ધર્મવિજયજી પરિવાર તરફથી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી મહારાજના સમાગમમાં અવારનવાર આવવાનું થયું. નાનપણથી આદિ જિનબિંબોની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ જ તત્ત્વજ્ઞાન તરફની રૂચિના કારણે જે જે જિજ્ઞાસાને કારણે તેમની ઊજવવાનો હોવાથી પુનઃ પૂજયશ્રી કતારગામ ચાતુર્માસ પધાર્યા. વૈરાગ્યવૃત્તિ ઉત્તરોત્તર મજબૂત બની ગઈ હતી. અંતે તે સમયના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચાતુર્માસ પરિપૂર્ણ થતાં પૂજ્યશ્રીની પંન્યાસજી મહારાજ (હાલના યુગદિવાકર’ આચાર્યશ્રી)ના વર પ્રેરણાથી ભવ્ય સમારોહપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ હસ્તે બોટાદ પાસે અલાઉ તીર્થે સં. ૧૯૯૮ના મહા સુદ ૩ના ઊજવાયો. આવા અનેક મહોત્સવોથી તેમણે જૈનશાસનની મંગલ દિને પ્રવ્રજ્યા અંગીકાર કરી, મુનિશ્રી કનકવિજયજી નામે અનુપમ સેવા કરી. આદર્શ સંયમજીવનની સાધના કરી. ઘોષિત થયા. ત્યાર પછી તરત જ પૂ. ગુરુદેવ સાથે વિહાર કરી, સ્વજીવનને ધન્ય બનાવ્યું. આવાં અનેકવિધ ભવ્ય પ્રસંગોની વઢવાણ શહેર, પૂ. ગુરુદેવની જન્મભૂમિમાં શ્રી શાંતિનાથ પ્રભુનું ઉજવણી સાથે પૂ. ગુરુદેવ પ્રત્યે ઋણ અદા કરવાના હેતુપૂર્વક નૂતન જિનાલય ગુરુદેવની પ્રેરણાથી બંધાયું હતું તેની પૂજ્યશ્રીએ મધ્યપ્રદેશમાં “આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી અંજનશલાકા કરી, પાલિતાણાના સુપ્રસિદ્ધ આગમમંદિરની સ્મારક જ્ઞાનમંદિર ટ્રસ્ટની સ્થાપના કરી, અનેકવિધ સામાજિક અંજનશલાકા–પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy