SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૫o, સં. ૧૯૮૦માં રાજોદ (માલવા)માં દીક્ષા લીધી. આથી ભાઈ માલેગાંવ, અહમદનગર આદિ નગરોમાં ધર્મની યાદગાર સંગ્રામસિંહનું મન પણ વિચારે ચડ્યું. મુમુક્ષુ સંગ્રામસિંહ પ્રભાવનાઓ થઈ. સં. ૨૦૩૨માં મહારાષ્ટ્રમાં ધર્મનાં દ્વાર સમું પૂર્વકલ્યાણક ભૂમિ સમેતશિખરજી, પાવાપુરીજી આદિ મહાન કરાડ શહેર છે, તેમાં ચાતુર્માસ રહી સંધમાં એકતા કરી અને તીર્થોની યાત્રા કરી કુટુંબીઓની રજા લઈને પૂ. આ. શ્રી જિનાલયો, ઉપાશ્રયો, ધર્મશાળાઓનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી માટે સફળ અભિયાનો ચલાવ્યાં. તપશ્ચર્યાઓ પણ ઘણા ઘણા ગણિવર્ય તથા પૂ. પંન્યાસપ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય આદિ પ્રકારની થઈ. તેમાં આયંબિલ તપની ઓળીના પાયામાં ૬૦, શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાંચ હજાર જિન પ્રતિમાજીથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપમાં ૩૫0; યુક્ત ૧૨૫ ભવ્ય જિનમંદિરોથી વિભૂષિત પાટણ તીર્થે ચાતુર્માસ ચંદનબાળાના અઠ્ઠમમાં ૫૧, ગૌતમ સ્વામીના છઠ્ઠ ૨00, બિરાજમાન હતા, ત્યાં પહોંચી પૂજ્ય ગુરુભગવંતોનાં ચરણે માથું અરિહંત ભગવંતના પદની આરાધના ખીરનાં એકાસણાં સાથે મૂકી ચારિત્ર લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજયોએ ૪00, માસક્ષમણ ૯, ૪૫ ઉપવાસ ૧, સિદ્ધિતપ ૩, ઉપવાસ સંગ્રામસિંહમાં તીવ્ર વૈરાગ્ય જોઈ પ્રવ્રજ્યાનો દિવસ નક્કી કર્યો. ૧૯, ૧૧ ઉપવાસ ૨૧, ૧૦ ઉપવાસ ૩૫, અઠ્ઠાઈઓ ૨૨૫ સંગ્રામસિંહનાં સગૃહસ્થો દ્વારા જાહેર સમ્માન થયાં. વગેરે તપશ્ચર્યાઓ છેલ્લાં સો વર્ષમાં ન થઈ હોય એવી થઈ. સંગ્રામસિંહે સંયમજીવનના ગુણગાનથી જૈન-જૈનેતરોને મંત્રમુગ્ધ - પૂજ્યશ્રીની નિશ્રામાં અને પ્રેરણાથી મધ્યપ્રદેશ, માળવા આદિ કર્યા અને ચતુર્વિધ શ્રીસંઘના શુભ આશીર્વાદ મેળવી સંસારી પ્રદેશોમાં પણ જિનાલયો, ઘર દેરાસરો, પાઠશાળાઓ, અવસ્થાની છેલ્લી રાત્રિ સંયમ પાળવાના આનંદની ઊર્મિઓ તપશ્ચર્યાઓ, મહાન અંજનશલાકા પ્રતિષ્ઠાઓ, ઉપધાન, છરી વચ્ચે પસાર કરી. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના સુવર્ણ પાલિત યાત્રાસંઘો, સાધર્મિક ભક્તિ, જીવદયા આદિ અનેક દિવસે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિભાવપૂર્વક સ્નાત્રપૂજા શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન થયાં. પૂ. મુનિશ્રી સહિત છેલ્લી દ્રવ્યપૂજા કરી, મહાભાગ્યશાળી સંગ્રામસિંહ ૧૮ પ્રમોદવિજયજી મહારાજે પૂ. આ.શ્રી સુદર્શનસૂરિજી મ.ની વર્ષની ભરયુવાનીમાં મંગલમય ચારિત્રરત્નની ભવ્ય સાધના અદ્દભુત સેવા કરી છે. તેમાં માલવા દેશમાં અનેક સંકટો વેઠીને કરવા ઉજમાળ બન્યા અને પોતાના સંસારીબંધુ મુનિવર્ય શ્રી શાસનપ્રભાવના કરી, તેથી ત્યાંના જૈનસમાજે, ખાસ કરીને ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી સ્થાનકવાસી આગેવાનોએ તેઓશ્રીને “માલવદેશે સદ્ધર્મ સુદર્શનવિજયજી બન્યા. સં. ૧૯૮૮ના મહા સુદ ૬ને દિવસે સંરક્ષક'નું સમ્માનપૂર્ણ બિરુદ આપ્યું. રાધનપુર મુકામે વડી દીક્ષા થઈ. ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન સૌજન્ય : શ્રી ઓસવાલ જૈન સંઘ પેઢી ધાણેરાવ . ફાલન. ધ્યાન, તપની સાધના-આરાધના કરીને વિશેષ યોગ્યતાઓ પ્રાપ્ત (જિ. પાલી) (રાજસ્થાન) કરતા રહ્યા. પૂજ્યશ્રીની પ્રભાવક શાસનપ્રભાવનાને લક્ષમાં લઈને મહાન શિલ્યવેત્તા, મધર કેસરી, પૂ. ગુરુભગવંતોએ તેઓશ્રીને સં. ૨૦૧૩ના કારતક વદ પાંચમે પોરબંદર મુકામે ગણિ પદ, સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ને શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવક : દિવસે કચ્છના વાંકી ગામે પંન્યાસ પદ અને સં. ૨૦૧૯ના પૂ. આચાર્યશ્રી માગશર સુદ બીજને દિવસે શ્રીપાલનપુર-મુંબઈમાં આચાર્ય વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પદથી અલંકૃત કર્યા. શ્રી જૈનશાસનના જ્યોતિર્ધર સૂરિદેવો રત્નોની ખાણ સમા પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. જ્ઞાન, તપ છે. વાત્સલ્યનાં ઝરણાં સમા છે, નિર્મળ ચારિત્રના સ્વામી છે. અને સંયમનો ત્રિવેણીસંગમ તેઓશ્રીના પ્રત્યેક કાર્યમાં દીપી ઊઠે વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી છે. પૂજ્યશ્રીના આચાર્ય પદ-પ્રદાન પ્રસંગે પંન્યાસ શ્રી મહારાજની મેધાવી મુખમુદ્રા અને દિવ્યદૃષ્ટિથી અનેક આત્માઓ સુદર્શનવિજયજી મહારાજની પ્રેરણાથી સ્વામીવાત્સલ્ય થયું. તેમાં ધર્મી બન્યા હતા. મારવાડની ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક ૧૫ હજારથી વધુ આત્માઓએ જમવાનો લાભ લીધો હતો, પુણ્યાત્માઓનાં પુનીત પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા ત્યારે બીજા સંઘો પણ વિચારમાં પડી ગયા હતા. ગુરુ આદર્શોનાં ઓજ અને તેજ ચીરસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્યશ્રી ગુજરાત, મહારાષ્ટ્ર, આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરિજીનું નામ પણ એવું જ રાજસ્થાન, માળવા આદિ પ્રદેશોમાં વિચર્યા. મહારાષ્ટ્રના નાસિક, પ્રભાવશાળી છે. મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy