SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૫૫ બુદ્ધિવિજયજી અને પૂ. પં. શ્રી તિલકવિજયજી જેમ ગુરુભાઈ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. હતા, તેમ સંસારીપણે પણ ભાઈઓ હતા. આથી જ આ સમુદાય “સંવિમા મદુ તરસ મોવો’ અને ‘તેના વર્તન નથા:” જેવાં પૂ. બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરિજી' તરીકે ઓળખાય છે. આ સૂક્તો પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચરિતાર્થ થયાં હતાં. બંનેની જન્મભૂમિ ભાભર, એવી જ રીતે, પૂ. આ. શ્રી બાળપણથી જ પહેલાં ભાઈઓ-બહેનો-મિત્રોને આપીને પછી વિજયશાંતિચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન-પટ્ટધર પૂ. આ. પોતાને લેવાની ટેવ હતી. વળી મિત્રોને ભણાવવાનો પણ શોખ શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ પણ ખૂબ રાખતા. નાનપણમાંથી જ અંદરોઅંદરના કજિયા મિટાવી ભાભર. આ સમુદાયના અનેક શ્રમણભગવંતોની અનેકવિધ એકસંપ કરાવવાની આવડત ધરાવતા હતા. ધર્મપ્રવૃત્તિઓ અને ઘટનાઓના કારણે ભાભર શહેર આજે ધર્મક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ ધાર્મિક અધ્યયનમાં ઊંડો રસ દાખવતા હતા. સં. ૧૯૮૭માં બની ગયું છે. પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજના નાનાભાઈ પન્નાલાલની દીક્ષા થઈ. ત્યાર બાદ મહેસાણામાં જીવન સંબંધી ખાસ કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. સં. ઉપધાન શરૂ થયાં. પૂજ્યશ્રી ઉપધાનમાં જોડાયા. પૂ. ગુરુદેવ શ્રી ૨૦૪૬ના ચૈત્ર માસમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રી દ્વારા ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમૃતદેશના ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં જે સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને તુરત દીક્ષા શાસનપ્રભાવના થઈ છે, જે પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર થયા લેવાની ભાવના થઈ. રાતદિવસ દીક્ષા લેવાનું જ રટણ કરવા છે અને જે નૂતન જિનમંદિરોનાં ભવ્ય નિર્માણ થયાં છે લાગ્યા. માતાએ પણ ભાઈ શેષમલના ઉત્કટ વૈરાગ્યને જોઈને તેઓશ્રીની પ્રભાવકતા, ઓજસ્વિતા અને પરમ ઉપકારિતાનાં અનુમતિ આપી. સં. ૧૯૮૮ના પોષ વદ ૧૦ ને શુભ દિવસે દર્શન કરાવે છે. આવા મહાન સૂરિવરને શતશઃ વંદના! વિરમગામ મુકામે પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ અને નામ આપ્યું મુનિશ્રી સુબોધવિજયજી. દીક્ષાબોધદાતા, સુસંયમ સાધનૈકચિત્ત, ક્રિયાક્ષ, ખરેખર, મુનિશ્રી યથાવામગુણ બોધ આપવામાં અત્યંત કુશળ યોગોહનનિપુણ, સારણાદિ પ્રેરણાપ્રવીણ અને હોવાથી અનેક પુણ્યશાળી જીવોને પ્રતિબોધવામાં સફળ રહ્યા. પરમ શાસનપ્રભાવક પોતાની આ સાહજિક પ્રતિભાથી તેઓશ્રીએ અનેક જીવોને પૂ. આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. ચારિત્રપંથે ચડાવ્યા. પૂજ્યશ્રી જ્યારે બુલંદ કંઠે કથાગીતો લલકારતા, ત્યારે ભલભલાં પાષાણહૈયાં પણ પીગળી જતાં. ' પૂ. તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી પૂજ્યશ્રીને કથાકથનશેલી વરેલી હતી, તેથી હંમેશાં સેંકડો મહારાજનાં શિષ્યરત્નો પણ પોતપોતાની આગવી વિશિષ્ટતાઓથી આબાલવૃદ્ધ ભાવિકો તેઓશ્રીના કથામૃતથી ધન્ય ધન્ય બનતાં. શાસનને પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ભલભલા આગળ તરી આવતું નામ એટલે બાંધવબેલડી પૂ. આ. શ્રી નાસ્તિકને ધર્મ પમાડી ચુસ્ત આરાધક બનાવી દેતા. સં. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધ ૨૦૧૦ના મહા સુદ પાંચમે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસ સૂરીશ્વજી મહારાજ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૨૯માં મુંબઈ-ગોરેગાંવ શ્રીસંઘ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે, તેઓશ્રી સમુદાયના તથા અન્ય શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘોની આગ્રહભરી વિનંતીથી ગચ્છાધિપતિ છે, પરંતુ રાજ્યનો સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે માગશર સુદ બીજે જવાહરનગરમાં તેઓશ્રીને આચાર્ય પદે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુબોધ આરૂઢ કરવામાં આવ્યા. સૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. બંને બાંધવો રામ-લક્ષ્મણની આ બાંધવ-બેલડીનાં જ્ઞાનધ્યાન અને તપત્યાગને પ્રભાવે જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ જૈનધર્મનો સૂર્ય પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યો. તેઓશ્રી જ્યાં જ્યાં અને વિરાટ કાર્યો પણ સરળતાથી પાર પડે. પધારે ત્યાં ત્યાં જોતજોતામાં સૌનાં દિલ જીતી લે. તેઓશ્રીની પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે વિદ્વત્તાથી વિદ્વાનો અંજાઈ જતા. અનેક સંઘોમાં જાહોજલાલીભર્યા થયો હતો. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા ચોમાસાં કરી આરાધનાઓની રેલમછેલ વરસાવી છે, હજારોનાં રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને જીવનમાં વ્રત-પચ્ચકખાણ–તપત્યાગની રંગોળી પૂરી છે. અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ હિંગનઘાટ, પૂના સિટિ, પૂના–આદિનાથ સોસાયટી, દૌડ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy