SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. 433 રામચન્દ્રસૂરિજી મહારાજાની દરેક નાનીમોટી માંદગીમાં ખડે પગે ઉપયોગ તેઓ શાસ્ત્રો અને સિદ્ધાંતોની રક્ષા માટે કરી રહ્યા છે, તેમની સામે હાજર રહી, તેમની તમામ પ્રકારે સેવા કરવાનો તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા તેઓ અનેક સાધક આત્માઓની મહામૂલો લાભ મુનિશ્રી કીર્તિયશવિજયજીને શરૂઆતથી જ મૂંઝવણો દૂર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આજે બાવન વર્ષની મળતો રહ્યો છે. આ યુગપુરુષના સાન્નિધ્યમાં રહી તેમને સહજ વયે તેમણે શાસનપ્રભાવકતા અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં જે રીતે સિદ્ધાંતચુસ્તતા અને શાસનપ્રભાવકતાના પાઠો શીખવા મળી સિદ્ધિઓ હાંસલ કરી છે, તે જોતાં આવનારા સમયમાં ગયા હતા અને પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની અંતિમ માંદગીમાં જૈનશાસનના ગગનમાં તેઓ સૂર્યની જેમ છવાઈ જશે, તેવી મુનિશ્રી કીર્તિયશવિજયજીએ જે સુશ્રુષા કરી અને અંતિમ ભવિષ્યવાણી ભાખ્યા વિના રહી શકાતું નથી. પ્રવચનઆરાધના કરાવી, તે તો ગુરુ-શિષ્યના સંબંધોના ઇતિહાસનું એક પ્રભાવકશ્રીજીએ વ્યાખ્યાનવાચસ્પતિશ્રીજીની સેવા અખંડ 25 યાદગાર પ્રકરણ બની ગયું છે. વર્ષ સુધી કરી, તેને તેઓ પોતાના જીવનનું શ્રેષ્ઠ ભાથું ગણે છે. આચાર્યદેવ શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા જયારે તેઓના જીવનમાં વળી એક એ વિશેષતા છે કે, તેઓ બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ તેમની છાપ એક જિદ્દી અને અવારનવાર આજથી 300 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયશ્રી તોફાની બાળક તરીકેની હતી. દીક્ષા અંગીકાર કર્યા પછી આ યશોવિજયજી મહારાજાને પોતાના જીવન ઘડવૈયા અને પરોક્ષ તોફાની સ્વભાવનું રૂપાંતર આત્મસાધનાના જંગમાં ગુરુ તરીકે અંતરમનથી સ્વીકાર કરે છે. તેઓશ્રીની દીક્ષા અને પરાક્રમીપણામાં થઈ ગયું હતું અને તેમનો જિદ્દી સ્વભાવ શાસ્ત્ર પદપ્રદાન ઇત્યાદિ દરેક ઉપલબ્ધિ પિતા મુનિ ગુરુવર્યની સાથોસાથ તેમ જ સિદ્ધાંતોની રક્ષા બાબતમાં અડગતામાં પરિવર્તિત થઈ પ્રાપ્ત થઈ છે. ગયો હતો. આ કારણે જ સિદ્ધાંતરક્ષાના અનેક પ્રસંગોમાં આજ સુધીમાં આચાર્યશ્રીની નિશ્રામાં જીવદયાઅસામાન્ય નીડરતા અને મક્કમતાનાં દર્શન તેમનાં વિચાર, વાણી અનુકંપા-સાધમિક ભક્તિ અને દેવદ્રવ્ય આદિ અનેક ક્ષેત્રોમાં અને વર્તનમાં થયા વિના રહેતાં નથી. સિદ્ધાંતરક્ષાની બાબતમાં માતબર રકમ અનેક સગૃહસ્થો દ્વારા વાપરવામાં આવી છે, આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ દુધર્ષણ જેમાં આચાર્યશ્રીએ ઉપદેશ માત્ર એક જ આપ્યો હોય છે. બની જાય છે, તો શાસનપ્રભાવનાના પ્રસંગોમાં તેઓ હજારોની વ્યક્તિગત કોઈને પણ પ્રેરણા કરી નથી. મેદનીના હૃદયને જીતી લેનારા હૈયાના હાર બની જાય છે. અનેક ગુણોથી યુક્ત પ્રવચનપ્રભાવકશ્રીજીનાં લોકોના દિલ જીતીને તેમના હૃદય સિંહાસન ઉપર રાજ કરવાની ચરણારવિંદમાં શતશઃ વંદના. ગુરુચાવી જાણે તેમને પોતાનાં દાદાગુરુ વિજય રામચન્દ્રસૂરિજી પૂ. મુનિશ્રી નિર્મલદર્શનવિજયજી મ.ની પ્રેરણાથી ભારોલતીર્થ. મહારાજા પાસેથી પ્રાપ્ત થઈ છે! આ કારણે જ તેમની નિવાસી હરિલાલ દેવચંદ ઝવેરી પરિવાર-મુંબઈ-૬ તરફથી પાવનનિશ્રામાં શાસન પ્રભાવના, સિદ્ધાંતરક્ષા અને તીર્થોદ્ધારાદિ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળા જોવા મળે છે. યુવા હૃદયસમ્રાટ આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા સર્વતોમુખી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ પ્રતિભાના સ્વામી છે. એક બાજુ શાસ્ત્રાભ્યાસમાં ગજુ કાઢી તેમણે વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરે સાધુભગવંતોની વૈયાવચ્ચ બાબતમાં જન્મ : વિ.સં. 2007, 2. સુ.-૧૦ ભાલક (વિસનગર). પણ નામના કાઢી છે. એક બાજુ પ્રવચનમાં પ્રભાવકતાના પ્રાણ દીક્ષા : વિ.સં. 2023, જેઠ સુદ-૫, બોરસદ. * પૂરનારા આ આચાર્યભગવંત બીજી બાજુ શાસ્ત્રોનાં સંશોધન અને સંપાદનમાં પણ મશાલચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આયુર્વેદ, - વડી દીક્ષા : વિ.સં. 2023, અ.સુ.-૨, ખંભાત. હોમિયોપથી અને આધુનિક ચિકિત્સા શાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ગણિ પદ : વિ.સં. 2045, અષાઢ સુદ-૮, સુરત. ઉપયોગ અનેક સાધક આત્માઓને તેઓ સમાધિ આપવા માટે - પંન્યાસ પદ : વિ.સં. 2048, 2. સુ. 5, વિલ્હોળી. કરે છે, તો શિલ્પશાસ્ત્રના નિષ્ણાત કક્ષાના જ્ઞાનનો ઉપયોગ તેઓ આચાર્ય પદ : વિ.સં. 2053 ક.વ. 9, અમદાવાદ, જિનમંદિરોના નિર્માણમાં અને તીર્થોના ઉદ્ધારમાં શાસ્ત્રીય રે માતા-કંચનબહેન પટવા પિતાતારાચંદ પટવા માર્ગદર્શન આપવા માટે કરે છે. કાયદાશાસ્ત્રના અભ્યાસનો - સંસારી નામ-મનુભાઈ , Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy