SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 431 પાઠશાળા સ્થાપી છે, જે આજે પણ ધમધમી રહી છે. દરેક ઉમેર્યું છે. આ વાચના-દોર પાલિતાણાથી શરૂ થયો પૂના, ચાતુર્માસ ધર્મપ્રવૃત્તિથી ધબકતાં હોય છે. મુંબઈમાં ઓર ઉજ્વળ થયો. વળી આ આગમવાચનાઓમાં મુંબઈના ધનાઢ્ય દાનવીર શ્રી મહેન્દ્રભાઈ અભેચંદ વિદ્વાન આચાયો મુનિવરોને આમંત્રી સાંપ્રદાયિક ઉદારતા દાખવી ઝવેરીનો ઐતિહાસિક દીક્ષામહોત્સવ ઉજવાયો તે પ્રસંગે છે. એનું અનુકરણ અનેક ઉદાર–મુનિ સમુદાયે કર્યું છે. આનાથી જીવદયા તથા ઉપા. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા | જિનશાસનનાં મૌલિક વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તત્ત્વના માટે જંગી રકમ પણ ગણતરીની પળોમાં સમર્પિત કરી હતી. અભ્યાસની તરસ ઊઠી છે. ઉત્તર ગુજરાતના કંબોઈ ગામ તથા ઇન્દોરના બે પૂરા પરિવારો | (4) સ્થાપત્ય અને સાહિત્ય એ સંસ્કૃતિની ધરોહર છે. તેઓશ્રીની વૈરાગ્યમય વાણીથી ઠાઠમાઠત્યાગધર્મ અંગીકારી જૈન શાસન પાસે બને અમૂલ્ય પ્રાચીન મૂડી આજે પણ સાધક જીવન જીવી રહ્યાં છે. જળવાઈને પડી છે. સર્જનક્ષેત્રે બીજાં કેટલાંય સાહિત્ય અને જૈન ધર્મના સનાતન મહામત્ર નવકારના સાધનાક્ષેત્રમાં સ્થાપત્યો વર્તમાનને અજવાળી રહ્યાં છે. એમાં જૈન આગવી સિદ્ધિ અને અનુભૂતિ ધરાવતા પૂ. પં. શ્રી અભય આર્યતીર્થ અયોધ્યાપુરમુ પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીની સાગરજી મ.ની કેળવણી થકી કૃપાપાત્રતાને વરેલા આ બે પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણાધીન છે. ભારતીય શિષ્યોએ તેઓશ્રીના આધ્યાત્મિક-વારસાને સાચવ્યો-જાળવ્યો સંસ્કૃતિના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની 23 ફૂટ એકમાત્ર જ નથી, પૂરબહારમાં પસાર્યો પણ છે. નવકાર મહામંત્રના વિશાળ પ્રતિમા ધરાવતું આ અલૌકિક તીર્થ ભારતમાં જ નિમિત્તને લઈને લોકજાગૃતિ-આન્સરજાગૃતિ વિશ્વશાંતિ નહીં વિશ્વમાં ઇતિહાસ-કળા અને શ્રદ્ધા માટે પ્રખ્યાત થઈ આત્મસમાધિની નેમ લઈ સમૂહ જાપ-ચેતનાનું અભિયાન લઈ રહ્યું છે. જાપ–વણઝારા સર્વત્ર સામૂહિક-ચેતના જગાવી રહ્યા છે. આ ભવ્ય અને જાજરમાન સંકુલ આમ તો પાલિતાણા કલકત્તામાં 9 લાખ નવકારના સામૂહિક જાપથી શરૂઆત કરી જેબૂદ્વીપ નામના સંકુલમાં જ અવતરિત થવાનું હતું કેમ કે એ પાલિતાણામાં 68 લાખનો સામૂહિક જાપ, સુરતમાં 9 કરોડનો પોતાના પરમતારક પૂજ્ય પં. ગુરુદેવશ્રીનું કર્મક્ષેત્ર હતું અને જ્યાં જાપ, અમદાવાદમાં 27 કરોડ જાપનાં કરેલાં ચોમાસામાં મહા પોતાનું પણ યોગદાન સુપ્રમાણમાં દેવાયું હતું, પરંતુ સંયોગનની અભિયાનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. ગોવાલિયા વિપરીતતા ઊભી થતાં એ અહીં સાકાર-સ્વરૂપ પામ્યું. ટૅકમાં 68 કરોડની સંખ્યામાં નવકારનો સમૂહજાપ, ભાયખલામાં સંવત 2059, ઈ.સ. ૨૦૦૩માં આ તીર્થનો 9i9,99,999 નો સમૂહ જાપ, પૂનામાં 108 કરોડનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ (18 દિવસનો) ગીતાર્થ શ્રેષ્ઠ ઐતિહાસિક જાપ મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર મન્ત્રપ્રેમી પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદય સાગરજી મ.ના પરમપ્રભાવક સાધકોમાં હજુ ગુંજી રહ્યો છે. આ અભિયાન વધુ સઘન સાંનિધ્યમાં ઊજવાયો છે. ભીડ વચ્ચે ગુજરાત આખામાં ગાજ્યો બનાવવા મુંબઈ માટુંગામાં 68 લાખ નવકાર–આલેખન- હતો. ઐતિહાસિક રથયાત્રા તથા આસપાસ ગામોની ભોજનઅભિયાન કરી મુંબઈગરાઓને મહામત્રંનું એક વિશ્વમાં પ્રસાદી સાથે આ તીર્થ સહનું આસ્થા કેન્દ્ર બન્યું છે. વર્ષે અદભૂત આંદોલન જગાવ્યું છે. આના થકી આ વિશ્વ ધરાને ૨૦૦૦થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો અને અઢી લાખથી વધુ સમૂહ જાપથી સામાજિક એકતા અને વિશ્વબંધુત્વની અણમોલ - યાત્રિકો તીર્થયાત્રાએ આવે છે. ભેટ આચાર્યશ્રીએ નિઃસ્વાર્થભાવે ધરી છે. હવે નવકારનો સૂપ બીજું પણ એક સ્થાપત્ય કરજણ-મિયાગામનાં અને ધ્યાન–મંદિર બનાવવાની સંકલ્પના પણ થોડા સમયમાં ત્રણ મંદિરોને એક પ્રાચીન તીર્થને કલાત્મક રૂપ આપી સાફલ્યને વરશે એવી તેઓશ્રીની મહેચ્છા છે. સુમેરુ નવકાર-તીર્થ રૂપ જગજાહેર છે. ચમત્કારિક દાદા (3) પ્રવચનથી જનતામાં આગમિક સમજની મૂડી વાસુપૂજ્ય આદિ પ્રાચીન જિન બિઓ આજે સહુના વધારવામાં માહિર પૂજ્યશ્રીએ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી, આકર્ષણપાત્ર છે. સાગરાનંદસૂરીશ્વરજી મ.ની 50 મી સ્વર્ગતિથિ નિમિત્તે વિશ્વ આવાં બીજાં બે નાના પ્રાચીન–અર્વાચીન તીર્થ સ્થાપત્યો સાહિત્યની અજોડ સંપદા સમ આગમોની પરિચયવાચનાનો સર્જાઈ રહ્યાં છે. નવતર પ્રયોગ કરી શ્રી સંઘનાં ચરણે બહુમૂલ્ય સમયસર પાસું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy