SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 420 ભીંજવી જાય છે. એમનો સત્સંગ અને સાનિધ્ય સદેવ સુખકર સીધી દેખરેખ નીચે હાલ જંબદ્વીપનું વિરાટ નિર્માણકાર્ય ચાલી અને શાતાદાયક બની રહે છે. રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી, પિતાનું નામ પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવક કાર્યો થતાં રહે એ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. તેઓશ્રીનું જ અભ્યર્થના. શાસનના આ તેજસ્વી તારકને કોટિ કોટિ વંદના! સંસારી નામ અરુણભાઈ. માતાપિતા અને કુટુંબના ધાર્મિક (લેખન-સંકલન : પ્રા. કાન્તિભાઈ બી. શાહ) સંસ્કારો વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન પાઠશાળામાં સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી. તેમાં અરુણભાઈને સમર્થ વ્યાખ્યાનકાર અને સાહિત્યકાર, પણ વૈરાગ્યનો રંગ લાગે એમાં શી નવાઈ! એમાં પૂ. પરમ શાસનપ્રભાવક ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં વિમલવસતિના રંગમંડપમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા-મહોત્સવ ઉજવાયો અને પૂ. तस्मै श्री गुरवे नमः પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, નમ્રતા અને પ્રસન્નતાના ગુણો ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં અગ્રગામી રહ્યા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પ્રભાવનાઓ કરી વીસેક જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા, જેમાં નાગેશ્વરના સાત સંઘો કાઢ્યા. સુરતથી સમેતશિખરનો 140 દિવસનો છ'રીપાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યો હતો. પૂજ્યશ્રી હસ્તક વીશેક દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. ઉજ્જૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. એકતાના હિમાયતી તરીકે પૂજ્યશ્રી ચોમેર જાણીતા થયા. પૂ. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી મહાયશસાગરજી મહારાજની પંન્યાસ પદવી તથા પોતાના લઘુબંધુ અને શિષ્ય પૂ. શ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પૂ. પં. શ્રી હેમચંદ સાગરજી મ.ને જૈન શાસનના ગગનગોખે ચમકતા પંચતારકો 1 - આચાર્ય પદવી પણ તેઓશ્રીના હાથે થઈ. (1) પૂ.આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની (2) પ.પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા. (3) મહોપાધ્યાય વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, શ્રી ધર્મસાગરજી મ.સા. (4) પૂ.પં.શ્રી અભયસાગરજી મ.સા. (5) ૫.પૂઆ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા. ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બિમારી હોય, પણ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. તેઓશ્રીએ જીવનભર બેસણાંથી ઓછી તપશ્ચર્યા કરી નથી. જૈન સ્થાન ધરાવતા સુવિહિત શિરોમણિ, પરમ યોગી, આગમવિશારદ પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજના વિનય ધર્મની વિજયપતાકા જૈનેતરોમાં પણ ફેલાવવા તેઓશ્રીએ શિષ્ય પૂ. અશોકસાગરજી મહારાજ છે, જેમના માર્ગદર્શન અને કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy